Devotional

હારીજ ખાતે ફાંટાવાળા જોગણીમાતાજીના સાનિધ્યમાં નવચંડી યજ્ઞ યોજાયો

પાટણ : એ.આર. એબીએનએસ : પાટણ જિલ્લાનાં હારીજ ખાતે 13 એપ્રિલનાં રોજ શ્રી ફાંટાવાળા જોગણી માતાજીના સાનિધ્યમાં જોગમાયા મિત્ર મંડળ દ્વારા તથા દાતાઓના સહયોગ થકી આયોજિત હારીજ જાસ્કા હાઇવે તળાવ કિનારે બિરાજમાન ફાંટાવાળી જોગણીમાતાજી ના સાનિધ્યમાં ચૈત્ર વદ એકમના રોજ નવચંડી યજ્ઞ યોજાયો હતો.

નવ યજમાનોએ નવચંડી યજ્ઞમાં આહુતિ આપી હતી સમસ્ત હારીજ નગરજનો તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભક્તજનોએમાતાજીના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી સમસ્ત આયોજન જોગમાયા મિત્ર મંડળ દ્વારા કરાયું હતું મુખ્ય ભોજન દાતા તરીકે સ્વ ચમનભાઈ લાલજીભાઈ પટેલ, હસ્તે કમલેશભાઈ પટેલ પરિવાર દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રામેશ્વર તીર્થમાં રાષ્ટ્રનાં વીર સપૂતોને સમર્પિત રામકથા પ્રારંભ કરતાં શ્રી વિશ્વાનંદ માતાજી

તીર્થ દર્શન સાથે કથા લાભ લેતાં ગુજરાત અને મહારાષ્ટ્રનાં ભાવિક શ્રોતાઓ રામેશ્વર…

1 of 19

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *