Education

સૈન્યમાં અગ્નિવીરની ભરતી 2025-2026ની થઇ જાહેરાત

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી રેલી 2025-2026 માટે અગ્નિવીર સામાન્ય ફરજ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (તમામ પ્રશાખા) ​​શ્રેણીઓ માટે 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી ઑનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે.

આ ભરતી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ આ 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે દમણ, દાદરા અને નગર હવેલીના નિવાસી ઉમેદવારો માટે લાગુ પડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી…

ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…

1 of 12

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *