Education

સૈન્યમાં અગ્નિવીરની ભરતી 2025-2026ની થઇ જાહેરાત

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી રેલી 2025-2026 માટે અગ્નિવીર સામાન્ય ફરજ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (તમામ પ્રશાખા) ​​શ્રેણીઓ માટે 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી ઑનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે.

આ ભરતી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ આ 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે દમણ, દાદરા અને નગર હવેલીના નિવાસી ઉમેદવારો માટે લાગુ પડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્દોરની પાવન ધરતી પર મહિસાગરના શિક્ષકશિલ્પી શ્રી અરવિંદભાઈ કાલિદાસ પટેલ બન્યા ગુજરાતનું ગૌરવ

મહારાષ્ટ્રના વર્ધામાં નોંધાયેલ “બાળરક્ષક પ્રતિષ્ઠાન” દ્વારા ઇન્દોર સ્થિત અહિલ્યા…

વૈદિક સનાતન ધર્મ છે” તો જ અન્ય પંથ-ધર્મ-રાષ્ટ્ર છે.- મનસુખ સુવાગીયા ચારણકી ગામે મનસુખભાઈ સુવાગીયાનું સન્માન કર્યું

વેળાવદર (તખુભાઈ સાંડસુર દ્વારા) જળક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખ, ફ્લોટેક કંપનીના માલિક…

1 of 18

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *