Education

સૈન્યમાં અગ્નિવીરની ભરતી 2025-2026ની થઇ જાહેરાત

અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત રાજ્યના 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં સૈન્ય અગ્નિવીર ભરતી રેલી 2025-2026 માટે અગ્નિવીર સામાન્ય ફરજ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટેકનિકલ, અગ્નિવીર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનિકલ (તમામ પ્રશાખા), અગ્નિવીર ટ્રેડ્સમેન (10મું પાસ) અને અગ્નિવીર ટ્રેડ્સમેન (8મું પાસ) (તમામ પ્રશાખા) ​​શ્રેણીઓ માટે 12 માર્ચ 2025 થી 10 એપ્રિલ 2025 સુધી ઑનલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ છે.

આ ભરતી ગુજરાત રાજ્યમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટાઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા, વલસાડ આ 20 જિલ્લા અને બે કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે દમણ, દાદરા અને નગર હવેલીના નિવાસી ઉમેદવારો માટે લાગુ પડે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મિશન સ્કૂલ્સ ઑફ એક્સલેન્સ અંતર્ગત શિક્ષણને સ્માર્ટ અને આધુનિક બનાવવા રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

રાજ્યની ૫૧૫ અનુદાનિત પ્રા.શાળાઓ અને ૯૦ થી ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી ૧૨૧૨ અનુદાનિત…

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા

શ્રી ભુપેન્દ્રભાઈની સરકારમાં કોઈની લાલીયાવાડી નહીં ચાલે : શિક્ષણ રાજ્ય મંત્રી…

1 of 13

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *