Entertainment

અદાહ શર્માનો અમદાવાદ પ્રવાસ.

ગઈકાલે જાણીતી અભિનેત્રી અદાહ શર્મા અમદાવાદની મુલાકાતે આવી હતી. તેઓ અહીં એક પ્રાઇવેટ ઇવેન્ટમાં ભાગ લેવા માટે વિશેષ રૂપે આવી પહોંચ્યા હતા. તેમનું આગમન જાણીને તેમના ચાહકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

અદાહ શર્માએ શહેરના અનેક ચાહકોને મળીને તેમને અભિવાદન આપ્યું અને તેમના દિલ જીતી લીધાં. તેમની સાદગી અને સૌમ્ય વર્તનને કારણે લોકો ખૂબજ પ્રભાવિત થયા.

આ પ્રવાસ દરમિયાન અદાહ શર્માની મુલાકાત શહેરના ડિજિટલ માર્કેટર અનુજ ઠાકર સાથે પણ થઈ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

શસ્ત્ર નહીં, શાસ્ત્રોથી લડતી રાષ્ટ્રભક્તીની સંઘર્ષમય સ્ટોરી એટલે ગુજરાતી ફિલ્મ ‘વિશ્વગુરુ’

રિપોર્ટ: અનુજ ઠાકર વિચારોથી લડાતી લડતને સમર્પિત ફિલ્મ ‘વિશ્વગુરુ’, માત્ર એક…

1 of 61

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *