Gandhinagar

લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ

ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ફ્લૅગ ઓફિસર ગુજરાત, દમણ અને દીવ નેવલ એરિયા, રિયર એડમિરલ શ્રીતનુ ગુરુએ આજે ગુજરાત લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે રાજ્યપાલએ રિયર એડમિરલ શ્રીતનુ ગુરુને નવા દાયિત્વ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યપાલએ રાષ્ટ્રની સમુદ્રી સુરક્ષા અને તટીય સંરક્ષણના ક્ષેત્રમાં ભારતીય નૌસેનાની મહત્વપૂર્ણ અને ગૌરવપૂર્ણ ભૂમિકા માટે પ્રશંસા વ્યક્ત કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મુખ્યમંત્રી સમક્ષ નાગરિકોની રજૂઆતો-ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત તા. 22મી જાન્યુઆરીએ યોજાશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: એબીએનએસ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર…

ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીતસિંહ શેખોન પીવીસીને શ્રદ્ધાંજલિ સ્વરૂપે પ્રથમવાર મેરેથોનનું કરાયું આયોજન

ગાંધીનગર: સંજીવ રાજપૂત: હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ, ગાંધીનગર (HQ SWAC)…

1 of 10

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *