Helth

રંઘોળા ખાતે એનેમિયા મુક્ત ભારત માટે કાર્યશાળા યોજાઈ

ઉમરાળાના રંઘોળા ગામે ધ ગ્રાન્ટ વૃંદાવન હોટલ ખાતે ઉમરાળા અને વલભીપુર તાલુકા હેલ્થ કચેરી અને આઈ.સી.ડી.એસ.કચેરી અને વૃદ્ધિ પ્રોજેક્ટના સયુંક્ત ઉપક્રમે રંઘોળા ગામે ધ ગ્રાન્ટ વૃંદાવન હોટલ ખાતે એનેમિયા મુક્ત ભારતની એક દિવસીય કાર્યશાળા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ

જેમાં ઉમરાળા અને વલભીપુર તાલુકા હેલ્થ કચેરી હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર,સુપર વાઈઝર સ્ટાફ,આઈ.સી.ડી.એસ. વિભાગના સી.ડી.પી.ઓ.તમામ મુખ્યસેવિકા બહેનો,વૃદ્ધિ પ્રોજેક્ટના જિલ્લા કક્ષાના સી.બી.ઓ.બ્લોક કોઓર્ડીનેટર તથા તમામ ફિલ્ડ સ્ટાફ કોઓર્ડીનેટર સ્ટાફ હાજર રહ્યા હતા એનેમિયા મુક્ત ભારતને સાકાર કરવા માર્ગદર્શન અપાયુ હતુ ત્યારબાદ કાર્યશાળા સુપેરે સંપન્ન થઈ હતી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભાલના સનેસ ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓનો તપાસણી કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ કાર્યક્રમ અન્વયે સગર્ભા માતાઓની તપાસણી દર માસે…

પાલિતાણાની જનતાને આરોગ્યલક્ષી ભેટ પાલિતાણાની મધ્યમાં ૪૨૪ બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનશે.

ભાવનગર જિલ્લાના પ્રવાસે પધારેલ ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રીશ્રી…

ભાવનગર જિલ્લાના માલણકામાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો લાભ મળતા માતા અને જોડિયા બાળકોને નવજીવન મળ્યું.

ભાવનગર જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભાવનગર તાલુકાના માલણકા ગામે આવી…

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ૫૨ (બાવન)મું અંગદાન કરાયું.અંગદાન થકી મળ્યા અનેક ને નવ જીવન

ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ, ભાવનગર ખાતે તા:-૨૧-૧૧-૨૦૨૩ ના રોજ વાહન અકસ્માત…

1 of 3

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *