Breaking NewsLatest

અંકલેશ્વર ખાતે આહીર સમાજ દ્વારા પીઆઈ આર.જે. રામ નું ભવ્ય સ્વાગત કરાયુ

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના એડમીન એવા પીઆઇ આર.જે.રામ નું સૌરાષ્ટ્ર આહીર સમાજ ભરૂચના પ્રમુખ એવા સાજનભાઈ આહીર,મગન આતા ગુજ્જર,નાગજીભાઈ લાડુમોર,નારણભાઈ વાળા, બિપીન ગુજ્જર,મહેશભાઈ હડિયા,દીપુભાઈ ભેડા, નિકુલભાઈ,ભરતભાઈ ડાંગર, રાહુલભાઇ,પરેશભાઈ ગુજજર દિલીપભાઈ,જીગ્નેશભાઈ, જગદીશભાઈ કાતરીયા તથા સમાજના સર્વ વડીલો દ્વારા શુભેચ્છા મુલાકાત કરાઈ

અંકલેશ્વર ખાતે આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપના મુખ્ય હેતુ સમાજને સાથે રાખી સંપૂર્ણ હકારાત્મક અભિગમથી સક્ષમ સમાજથી,સક્ષમ રાષ્ટ્રના નિર્માણ હેતુ,ગ્રુપની કાર્ય કરવાની પદ્ધતિ,ગ્રુપનો હેતુ ગ્રુપ દ્વારા થયેલ કાર્યો બાબતે ચર્ચા  અને મુરલીધર યુવક મંડળ દ્વારા કરવામાં આવતા કાર્યોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી કરવામાં આવી પીઆઈ આર. જે.રામ તથા સર્વો વડીલો અને સમાજના અગ્રણીઓએ પોતાનો કિંમતી સમય કાઢી અમને મળવાનો એક અનેરો અવસર પૂરો પાડયો તે બદલ મુરલીધર યુવક મંડળ અને આહીર સમાજ વૈચારીક ક્રાંતિ ગ્રુપ ભરૂચના તમામ સભ્યો દ્વારા તમામનો આભાર વ્યક્ત કરાયેલ

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *