Breaking NewsLatest

અંબાજી અને ગુજરાતીઓ માટે બ્રહ્માકુમારીનું સેન્ટર લાભદાયી સાબિત થયું. કોરોના દર્દીઓનો રિકવરી રેટ 95% જોવા મળ્યો.

રાકેશ શર્મા-, અંબાજી

અંબાજી: આબુરોડ બ્રહ્માકુમારીઝ આઇસોલેશન કેન્દ્રમા કોરોના દર્દીઓની રિકવરી રેટમા સૌથી આગળ સાબિત થયું છે આબુરોડ પાસેના કિવરલી ગામે જોધપુર વિસ્તારનું સૌથી મોટું બ્રહ્માકુમારીઝ માનસરોવર આઇસોલેશન કેન્દ્રની સુંદર કામગીરી સામે આવી છે.

આ કેન્દ્ર મા કોરોના દર્દીઓનો રિકવરી રેટ 95 ટકા જોવા મળ્યો. અહી 800 બેડવાળા આઇસોલેશન કેન્દ્ર મા 1082 કોરોના દર્દી દાખલ કરવામાં આવ્યા હતા. 974 કોરોના દર્દી સાજા થઇ ઘરે પહોંચ્યા. હાલમાં 78 દર્દી સારવાર હેઠળ છે. આ કેન્દ્ર મા આજદિન સુધી કોઇપણ વ્યક્તિ નું મોત થયું નથી. 137 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અહી દર્દીઓને યોગ, મેડીટેશન અને દવા થી દર્દીઓને સારવાર કરવામાં આવી રહી છે. તમામ દર્દીઓને સવારે અને સાંજે ભોજન, ચા અને નાસ્તો આપવામાં આવે છે. ડોકટરો ની ટીમ સતત સેવા બજાવે છે અને દર્દીઓના મો પર કોરોનાને મ્હાત આપી ઘરે પરત જતા સ્મિત સાથે ના ચહેરાઓ સાથે પોતાના કાર્ય બજાવવાનો આનંદ અનુભવે છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *