Latest

અમદાવાદના ઝૂંપડપટ્ટીવાસીઓને વીસ વર્ષ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા

અમદાવાદ: અમદાવાદ ના અસારવા ઝોન ના ઝુપડપટ્ટી મા રહેતા પરિવારો ને વીસ વષઁ બાદ બારકોડ વાળા રેશનકાડઁ મળ્યા છે.

: અમદાવાદના અસારવા ઝોન મા આવતા ચામુંડા રેલવે ઓવરબિજ ની નીચે વસતા શ્રમજીવી પરિવારો ના ઝુપડા ઓમા રહેતા નાગરિકો ને વીસ વષઁ મા પહેલી વાર નવા બારકોડ રેશનકાડઁ બનાવી આપવામા આવ્યા.

અમદાવાદ શહેર ના મદદનીશ પુરવઠા નિયામક ડાઁ. રવિન્દ્ર સોલંકી અને ઝોનલ ઓફિસર રોનક મોદી અને વિચરતા સમુદાય સમથઁન મંચ ના સંયુક્ત ઉપક્રમે આજે બે દાયકા ઓ બાદ તેઓ ને રેશનકાડઁ અને NFSA યોજના હેઠળ સમાવેશ કરી ને તેઓ ને અનાજ મળી રહે તે માટે નો કેમ્પ આજે ૨૪ માચઁ ના ગુરુવારે દિવસ દરમ્યાન યોજાયો હતો.

આશરે ૬૦ થી વધુ ઝુપડા વાળા નાગરિકો ને ઘર આંગણે જ બારકોડ રેશનકાડઁ ઓ આપવામા આવ્યા જેથી તેમના મૉ પર આનંદ જોવા મળ્યો હતો. હવે આ અનાજનો જથ્થો બરોબર સગેવગે ના થઇ તેમના સુધી પહોંચશે તેવી આશા ઉજળી બની છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

1 of 606

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *