અમદાવાદ: : ભારતના યશસ્વી પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીજને 71માં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા ગુજરાત યોગ બોર્ડ દ્વારા ગુજરાતના વિવિધ ઈકોતેર સ્થળોએ યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેના ભાગ રૂપે અમદાવાદના સોલા વિસ્તારના યોગ કોચ ફાલ્ગુનીબેન સોનારા, યોગ ટ્રેનર કૌશલભાઈ સતાપરા અને મિતેશભાઈ શાહ દ્વારા સોલા વિસ્તારના સાંઈધામ ખાતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે વિશ્વ હિન્દૂ પરિષદના ક્ષેત્રીય મંત્રી શ્રી અશોકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ખુબજ મોટા પ્રમાણમાં સોલા વિસ્તારના રહીશોએ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
અમદાવાદના સોલા ખાતે નરેન્દ્રભાઈ મોદીના 71મા જન્મદિવસ નિમ્મીતે યોગ શિબિર અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું.
Related Posts
’અટલ લેક્ચર સિરીઝ’નું ગાંધીનગરથી શુભારંભ કરાવતા વડાપ્રધાનશ્રીના આર્થિક સલાહકાર સમિતિના સભ્ય ડૉ. સૌમ્ય કાંતિ ઘોષ અને રાજ્યના મુખ્ય સચિવ શ્રી પંકજ જોશી
ARTD-GAD સ્પીપા, ગાંધીનગર દ્વારા આયોજિત અને ‘ધ સેક્રેટ્રીએટ’ના સહયોગથી પૂર્વ…
લીમડી ઘટક આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ લેખિતમાં કરી રજુઆત
સુરેન્દ્રનગર, ડી.વી. એબીએનએસ: લીંબડી ઘટકના આંગણવાડી કાર્યકરોએ સેવા સદન કચેરીએ…
ગોધરા ખાતે પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના પ્રોજેક્ટ સ્ટાફ તથા બીઆરસી અને સીઆરસી કો-ઓર્ડિનેટરની કાર્ય યોજના બેઠક યોજાઈ
ગોધરા, એબીએનએસ,વી.આર: સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ,ગાંધીનગર દ્વારા પ્રેરિત…
વિરાટ બજરંગ દળ જામનગરમાં મહિલા વિભાગના પ્રમુખ તરીકે પત્રકાર અમી ગજ્જરની કરાઈ નિમણૂક
જામનગર, સંજીવ રાજપૂત: વિરાટ બજરંગ દળના સ્થાપક સુશીલદેવી શર્મા, રાષ્ટ્રીય અધ્યક્ષ…
ગ્રાહક સંતોષ સર્વેક્ષણમાં ગુજરાતમાં બીજો અને ભારતમાં ૧૧મો ક્રમ મેળવતું જામનગર શ્રેષ્ઠ એરપોર્ટ
જામનગર, સંજીવ રાજપૂત: દેશભરના ૬૦ એરપોર્ટ પર હાથ ધરાયેલા વ્યાપક ગ્રાહક સંતોષ…
જિલ્લાના વિકાસ કામોને ગતિ આપવા માટે પ્રભારી મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ઈણાજ, જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી શ્રી જે.સી.ઠાકોરે પ્રભારી મંત્રીશ્રીને વિવિધ…
વન સ્ટેશન વન પ્રોડકટ” અંતર્ગત ભાવનગર રેલવે સ્ટેશને સખીમંડળને ફાળવાયેલા સ્ટોલનો શુભારંભ કરતા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જયશ્રીબેન જરૂ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વોકલ ફોર લોકલ નીતી હેઠળ સ્થાનિક ઉત્પાદનોનું…
આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…
કામરેજ તાલુકાના ખોલવડ અને આંબોલીને જોડતા નેશનલ હાઇવે એન.એચ.-૪૮ પર તાપી નદીના બ્રિજની મુલાકાત લઈ જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ બ્રિજની એક્ષ્પાન્શન જોઈન્ટની કામગીરીનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરા જિલ્લાના મુજપુર-ગંભીરા પુલ દુર્ઘટના બાદ…
નોકર ચોરીના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…