અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ સ્ટેશનનો શુભ આરંભ થયો પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી કિરીટ પટેલ તથા ઉચ્ચ અધિકારી પોલીસ કર્મચારીઓ તથા કાયદા અને કાનૂન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના વરદ હસ્તે ચાંદખેડા પોલીસ સ્ટેશન નો શુભારંભ થયો હતો મોટી સંખ્યામાં ધારાસભ્યો સંસદ સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર તથા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા. પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશન ની ખાસિયત એ છે કે જ્યાં મહિલાઓ આવે તો તેમના બાળકોને સાચવવા માટે રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા સાહેબ એ જણાવ્યું કે વર્તમાન સરકાર વિકાસના કાર્યો કરી રહી છે અને કરતી રહેશે. પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.
Related Posts
પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે
સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના…
પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે
જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…
રાજસ્થાની સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે…
એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું
આણંદ, સંજીવ રાજપૂત : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત…
દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ…
રાધનપુર કૉલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ આપવામાં આવ્યો..
પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ…
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ
’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી…
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ
ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…