અમદાવાદ: અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તાર ની અંદર નવીન પોલીસ સ્ટેશનનો શુભ આરંભ થયો પોલીસ સ્ટેશનના પી.આઈ શ્રી કિરીટ પટેલ તથા ઉચ્ચ અધિકારી પોલીસ કર્મચારીઓ તથા કાયદા અને કાનૂન ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા ના વરદ હસ્તે ચાંદખેડા પોલીસ સ્ટેશન નો શુભારંભ થયો હતો મોટી સંખ્યામાં ધારાસભ્યો સંસદ સભ્ય નગરપાલિકાના કોર્પોરેટર તથા સામાજિક કાર્યકર્તાઓ જોડાયા. પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ દ્વારા ખુબ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું. આ પોલીસ સ્ટેશન ની ખાસિયત એ છે કે જ્યાં મહિલાઓ આવે તો તેમના બાળકોને સાચવવા માટે રમત-ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. પ્રદિપસિંહ જાડેજા સાહેબ એ જણાવ્યું કે વર્તમાન સરકાર વિકાસના કાર્યો કરી રહી છે અને કરતી રહેશે. પોલીસ કમિશનર તથા ક્રાઈમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ પણ આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદ શહેર ચાંદખેડા વિસ્તારની અંદર નવા પોલીસ સ્ટેશનનો થયો શુભ આરંભ.
Related Posts
પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ
રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી સવારે હૂંફાળા પવન સાથે યોગમયી…
સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ
જામનગર, સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૦૨૫…
પરપ્રાંતિય શ્રમિક ઈજાગ્રસ્ત થતાં ટ્રાફિક ટ્રેનર શ્રી અજયસિંહ જાડેજાએ તાત્કાલિક ૧૦૮ને બોલાવી નજીકની હોસ્પિટલમાં મોકલી આપ્યાં
આજરોજ બપોરે 1:30 કલાકે આટકોટ અને બાબરાની વચ્ચે પરપ્રાંતિય શ્રમિક ટેક્ટર લઈને જઈ…
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક યોજાઈ
આજે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ.મનિષ કુમાર બંસલના…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી કરાઈ.
"એક પૃથ્વી- એક સ્વાસ્થ્ય માટે યોગ" થીમ હેઠળ ભાવનગરમાં આજે 11 માં…
૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી પીએમ મોદીની જન્મભૂમિ વડનગર ખાતે કરવામાં આવી
વડનગર, સંજીવ રાજપૂત: ૧૧માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી…
આજરોજતા૨૦મી જુન ૨૦૨૫ નેશુક્રવારે આણંદખાતેહાલાણી પરિવાર નાં બદરુદ્દીનભાઈ સહિત 3મૃતકો ને શ્રધ્ધાંજલિ આપવા પ્રાર્થનાસભા યોજાઈ
આણંદ સરદાર પટેલ બેન્કવેટ હોલ ખાતે યોજાયેલા આ પ્રાર્થના સભામાં પૂર્વ કેન્દ્રીય…
“રથયાત્રા” અનુસંધાને પોલીસ કમિશનર દ્વારા બે દિવસમાં શહેરમાં અસામાજીક પ્રવૃતિઓ કરતા 45 ઈસમો વિરુધ્ધ કાર્યવાહી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: આગામી “રથયાત્રા” અનુસંધાને અમદાવાદ શહેરમાં કાયદો અને…
ગોધરામાં વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી અંતર્ગત કોમર્સ કોલેજના વિદ્યાર્થીઓએ રક્તદાન કરી માનવસેવાનો સંદેશો આપ્યો
એબીએનએસ, વી.આર. ગોધરા::સમગ્ર વિશ્વમાં તા.૧૪ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ…
અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ‘ડાયટેશિયન ઓપીડી’ સેન્ટર ડાયાબિટીસ, બ્લડપ્રેશર તેમજ હાયપર ટેન્શનના દર્દીઓ માટે બન્યું ઉપકારક
અમદાવાદ, સંજીવ રાજપૂત: આજના ઝડપી જીવનમાં મેદસ્વિતા (ઓબેસિટી) એક વૈશ્વિક…