ગુજરાત રાજ્ય અને અરવલ્લી જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર ઐતિહાસિક રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન પદે મહિલાએ સુકાન સંભાળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરાતા સહકારી આલમમાં આનંદની લાગણી પ્રસરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે નીલમ કુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ કુબેરભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાતા ભિલોડા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે સૌપ્રથમ મહિલા ચેરમેનપદે નીલમકુંવરબા સિસોદિયા બિન હરીફ ચૂંટાઈ આવતા સહકારી આગેવાનો માં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ લીગલ સેલના સભ્ય રણવીરસિંહ ડાભી, સા. કા. જી. ખ. વે. સંઘ હિંમતનગરના વા.ચેરમેન ભીખાભાઇ પટેલ, ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિલાલ પટેલ, સહિત સહકારી આગેવાનો દિલીપભાઈ કટારા, રવજીભાઈ પટેલ, ગલબાભાઈ પ્રજાપતિ, ધનજીભાઈ નીનામા, શુભેન્દ્રસિંહ સિસોદિયા, મુકેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ તેમજ સહકારી અને રાજકીય-સામાજિક આગેવાનોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણીને બિરદાવી હતી.
અરવલ્લી:ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર ભિલોડા માર્કેટયાર્ડ ચેરમેન પદે મહીલા ઉમેદવાર નીલમકુંવરબા બિનહરીફ ચૂંટાયા
Related Posts
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…