ગુજરાત રાજ્ય અને અરવલ્લી જિલ્લાના ઈતિહાસમાં સૌપ્રથમવાર ઐતિહાસિક રીતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ના ચેરમેન પદે મહિલાએ સુકાન સંભાળ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે અરવલ્લી જિલ્લાના ભિલોડા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરાતા સહકારી આલમમાં આનંદની લાગણી પ્રસરી છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેનપદે નીલમ કુંવરબા હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન પદે જયંતીભાઈ કુબેરભાઈ પટેલની સર્વાનુમતે બિન હરીફ વરણી કરાતા ભિલોડા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ગુજરાત રાજ્યમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેનપદે સૌપ્રથમ મહિલા ચેરમેનપદે નીલમકુંવરબા સિસોદિયા બિન હરીફ ચૂંટાઈ આવતા સહકારી આગેવાનો માં સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી, ગુજરાત પ્રદેશ લીગલ સેલના સભ્ય રણવીરસિંહ ડાભી, સા. કા. જી. ખ. વે. સંઘ હિંમતનગરના વા.ચેરમેન ભીખાભાઇ પટેલ, ભિલોડા તાલુકા ભાજપ પ્રમુખ કાંતિલાલ પટેલ, સહિત સહકારી આગેવાનો દિલીપભાઈ કટારા, રવજીભાઈ પટેલ, ગલબાભાઈ પ્રજાપતિ, ધનજીભાઈ નીનામા, શુભેન્દ્રસિંહ સિસોદિયા, મુકેશભાઈ પટેલ, ગિરીશભાઈ પટેલ તેમજ સહકારી અને રાજકીય-સામાજિક આગેવાનોએ ચેરમેન અને વાઇસ ચેરમેનની બિનહરીફ વરણીને બિરદાવી હતી.
અરવલ્લી:ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર ભિલોડા માર્કેટયાર્ડ ચેરમેન પદે મહીલા ઉમેદવાર નીલમકુંવરબા બિનહરીફ ચૂંટાયા
Related Posts
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી દ્વારા આસો સુદ – ૯ને તા. ૦૧/૧૦/૨૦૨૫ના પાવન દિને અંબાજી ખાતે દાંતા રોડ દિવાળીબા ગુરુભવનની નવીન જગ્યાએ નિઃશુલ્ક ભોજન -અંબિકા ભોજનાલયનો શુભારંભ અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટદાર અને અધિક કલેકટરશ્રી કૌશિક મોદીના વરદ્દ હસ્તે કરવામાં આવ્યો.
યાત્રાધામ અંબાજી ખાતે મંદિર ટ્રસ્ટ દ્વારા દાતાશ્રીઓના સહયોગથી નિઃશુલ્ક અંબિકા …
જયની મૈત્રેયીએ ફોરેવર મિસ ટીન ઈન્ડિયા કચ્છ 2025નો ખિતાબ જીત્યો
કપિલ પટેલ દ્વારા દિલ્હી દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામની ધોરણ 10ની વિદ્યાર્થિની…
પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતના ઘરે સ્વયં ગાય દોહતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
અમરેલી, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ અમરેલી જિલ્લાના પ્રવાસ દરમિયાન…
આણંદ ની બાળકી આધ્યાયની ત્રિવેદી તરફ થી નવરાત્રી ની અનોખી આરાધના
માં આધ્યશક્તિ ને પોખવાનું પર્વ એટલે નવરાત્રી..ત્યારે આ બાળકી આધ્યાયની ત્રિવેદી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર શહેરમાં સ્થાનિક વ્યાપારીઓને સ્વદેશીના ઉપયોગ માટે પ્રોત્સાહન આપ્યુ
કેન્દ્રીય મંત્રીશ્રીએ દેશી ઢોલ અને શરણાઈના સૂરે સ્વદેશીના ઉપયોગ અને જીએસટી…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ સુભાષનગર વિસ્તારમાં યોજાયેલ સર્વ રોગ નિદાન કેમ્પની મુલાકાત કરી સ્થાનિક લોકો સાથે સંવાદ સાધ્યો
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિકોને વ્યસન મુક્ત થઈ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા અપીલ કરી…
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાની પોરબંદર શહેરના વિવિધ વિસ્તારોમાં મુલાકાત કરી
કેન્દ્રીય મંત્રીશ્રીએ સ્થાનિક પ્રશ્નો અંગે તથા વિકાસ કાર્યોની સમીક્ષા કરી…
પોરબંદરમાં આત્મનિર્ભર ભારત અને યુવાનો વિષયક સંમેલન યોજાયું
કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી ડો.મનસુખભાઈ માંડવીયાનું આહવાન – યુવાનો “રાષ્ટ્ર…
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પોરબંદર ચોપાટી ખાતે સખી મેળો-2025 નો શુભારંભ કરાવ્યો
પોરબંદર તા.૨૬:પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…
સહયોગી શાળા એસ ડી પટેલ વિદ્યાલય, વડોદરા ખાતે “રોગ મુક્ત ભારત અભિયાન” પ્રોજેક્ટ નાં અમલીકરણ ની શુભ શરૂઆત
પાયોનિયર હોમિયોપેથિક મેડિકલ કોલેજ ના આચાર્ય ડૉ. અલ્પેશભાઈ શાહ અને એસ.ડી. પટેલ…