Latest

અરવલ્લી કુશકી સુર્યા ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોગ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ભિલોડા કુશકી રાષ્ટ્રીય પ્રાકૃતિક ચિકિત્સા સંસ્થાન તેમજ આયુષ મંત્રાલય ભારત સરકાર ના સહયોગથી ઇન્ટરનેશનલ નેચરોપેથી ઓર્ગેનાઇઝેશન તેમજ સૂર્ય ફાઉન્ડેશન દ્વારા આયોજિત રોગ મુક્ત ભારત અભિયાન કાર્યક્રમ નું આયોજન ગુજરાતના અરવલ્લી જિલ્લાના, કુશકી ગામ મધ્યે આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં, ડૉ. રમેશભાઈ વાજા, ડૉ, ઉષાબેન મકવાણા એ નેચરોપેથી તેમજ રોગ મુક્ત ભારત અભિયાન વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ શ્રી શામળભાઈ, સૂર્યા એકલવ્ય સૈનિક સ્કૂલ ના મેનેજર શ્રી સત્યેન્દ્ર શર્મા, સૂર્યા ફાઉન્ડેશનના જોન પ્રમુખ શ્રી શત્રુહન કશ્યપ, સૂર્યા ફાઉન્ડેશન ગુજરાત ના પ્રમુખ શ્રી મહિપતભાઈ, અરવલ્લી જિલ્લા ના પ્રમુખ શ્રી જયદીપજી ઠાકોર તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *