Breaking NewsLatest

અલંગ પો.સ્ટે.નાં ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ,ભાવનગર

➡પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ, ભાવનગર તથા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી વી.વી.ઓડેદરા,પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા,શ્રી પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

➡ગઇકાલ તા.૦૭/૦૨/૨૦૨૨નાં રોજ એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓની તપાસ સબબ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. રાજપાલસિંહ સરવૈયા તથા પો.કોન્સ. ઇમ્તીયાઝખાન પઠાણને બાતમીરાહે હકિકત મળેલ કે,અલંગ પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૦૪૨૫/૨૦૨૧ પ્રોહિ. એકટ કલમઃ-૬૫ એ,ઇ,૧૧૬ બી,૮૧ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી કિશોર ચેનારામ કડવાસણ રહે.હાથીથલા તા.જી.બાડમેર રાજય-રાજસ્થાનવાળા નારી ચોકડી પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા એ આવતાં આરોપી કિશોર ચેનારામ કડવાસણ ઉ.વ.૨૩ ધંધો-ટ્રાન્સપોર્ટ રહે.હાથી થલા તા.જી.બાડમેર રાજય-રાજસ્થાનવાળા હાજર મળી આવેલ.તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ.
➡આમ, ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડને ઇંગ્લીશ દારૂનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી લેવામાં સફળતા મળેલ છે.

➡આ સમગ્ર કામગીરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી વી.વી.ઓડેદરા સાહેબ તથા એન.જી.જાડેજાસાહેબ,પી.આર. સરવૈયાસાહેબની સુચના અને માર્ગદર્શન અનુસાર હેડ કોન્સ.રાજપાલસિંહ સરવૈયા, ઇમ્તીયાઝખાન પઠાણ,જયદિપસિંહ ગોહિલ, ધર્મેન્દ્દસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતાં.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *