પ્રજા નિ રક્ષા માટે પોતાના પરીવાર થી દુર રહી ધણા તહેવારો પણ ના મનાવિ શકતા પોલીસ કર્મચારીઓ સતત આપણ ને સુરક્ષા સલામતી અપાવે છે આવા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ને ઓજસ્વીની અને રાષ્ટ્રીય મહિલા પરીષદ દ્વારા A ડીવીજન પોલીસ સ્ટેશન , B ડીવીજન પોલીસ સ્ટેશન માં રક્ષાસુત્ર બાંધી એમની સુરક્ષા માટે બહેનો દ્વારા ભગવાન ને પ્રાર્થના કરવામાં આવી જેમાં તમામ અધિકારીઓ સ્ટાફ વહીવટી સ્ટાફે ખુબજ ઉત્સાહ પુર્વક આવકારી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરીષદ રાષ્ટ્રીય બજરંગ દળ , ઓજસ્વિની જિલ્લા અધ્યક્ષ હેમાંગીબા ઝાલા , મેઘાબા ઝાલા , રાષ્ટ્રિય બજરંગ દળ હિંમતનગર તાલુકા મંત્રી જગતસિંહ પરમાર , હિંમતનગર તાલુકા ઉપાધ્યક્ષ રવિભાઈ પટેલ , રાષ્ટ્રિય બજરંગ દળ હિંમતનગર શહેર સહમંત્રી અનિલભાઈ વણઝારા સૌ ઉપસ્થીત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દલ ઓજસ્વીની રાષ્ટ્રીય મહિલા પરિષદ હિંમતનગર દ્વારા રક્ષાબંધન ના કાર્યક્રમ નુ આજે તારીખ 21 ઓગસ્ટ 2021 શનિવાર ના રોજ આયોજન કરવા માં આવ્યુ .
Related Posts
પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે
સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના…
પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે
જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…
રાજસ્થાની સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે…
એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું
આણંદ, સંજીવ રાજપૂત : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત…
દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ…
રાધનપુર કૉલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ આપવામાં આવ્યો..
પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ…
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ
’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી…
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ
ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…