Latest

આંતરાષ્ટ્રીય કક્ષાએ ત્રણ ત્રણ વખત સંશોધન પેપરો પ્રકાશિત કરી ડો.સંદીપભાઈ મકવાણાએ આહીર સમાજનું ગૌરવ વધાર્યુ

ઢેલના ઈંડા સિતરવા ના પડે કહેવતને ડો.સંદીપભાઈએ સાર્થક કરી

જામનગર નજીકના અલિયા બાડા ગામના વતની અને કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પલાસવા ગામે સરકારી ઉચત્તર માધ્યમિક શાળામાં અંગ્રેજી  શિક્ષક તરીકે ફરજ બજાવતા ડૉ.સંદીપભાઈ નાગજીભાઈ મકવાણા (આહીર)ને આજ રોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના શિક્ષણ વિદ્યા શાખા દ્વારા Ph.D ની પદવી એનાયત કરવામાં આવી ડૉ.સંદીપભાઈ નાગજીભાઈ મકવાણાએ પાંચ પુસ્તકો પ્રકાશિત કર્યા,ત્રણ આંતરરાષ્ટ્રીય સેમિનારમાં સંશોધન પેપરો પ્રકાશિત કર્યા દસ રાષ્ટ્રીય કક્ષાના સેમિનારમાં સંશોધન પેપર પ્રકાશિત કરી આહીર સમાજનું નામ રોશન કરેલ છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *