Breaking NewsLatest

આજરોજ રૂપિયાપુરા થી પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું.

રૂપિયાપુરા ગામના સમગ્ર ગ્રામજનો દ્વારા દર વર્ષે દિવાળી અને દેવ-દિવાળીના સમયગાળા દરમિયાન પાવાગઢ મહાકાળી માતાજીના દર્શનાર્થે પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે, અને ગામમાં સુખ, શાંતિ, અને સમૃદ્ધિ તથા ગામના લોકોનુ આરોગ્ય નિરોગી બની રહે એવી પ્રાર્થના કરે છે. આ વર્ષે પણ રાબેતા મુજબ રૂપિયાપુરા ગ્રામજનો ધ્વારા દર્શનાર્થે પગપાળા સંઘનું પ્રસ્થાન કરવામાં આવ્યું. આ સંઘમાં ઘણી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. આ સંઘ લગભગ ચાર દિવસ બાદ પાવાગઢ મુકામે પહોંચશે અને મહાકાળી માતાજીના મંદિરે દર્શન તથા પુજા અર્ચના કરશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 742

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *