Breaking NewsLatest

આજરોજ વલભીપુર મામલતદાર કચેરી ખાતે બાશ્રી બાકુંવરબા રાજપૂત છાત્રાલય થી ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ વડીલો તમામ સમાજના આગેવાનો રેલી સ્વરૂપે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું

યુવરાજસિંહ જાડેજા આંદોલન કારી વિદ્યાર્થી માટે
વલભીપુર તાલુકા રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા અમારી લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા જણાવીએ છીએ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી નેતા બેરોજગાર યુવાનો માટે લડાયક યુવરાજસિંહ જાડેજા ને સરકાર શ્રી દ્વારા થતી વિવિધ ભરતીઓમાં ગોટાળા કરી ભરતી પરીક્ષાના પેપર ફોડવા તેમજ ખરેખર લાયકાતવાળા વિદ્યાર્થીઓને થતો અન્યાય માટે યુવરાજસિંહ લડત આપી રહ્યા છે ત્યારે છેલ્લે વિદ્યા સહાયોકો પ્રશ્નો લડત આપતી વખતે એનકેન પ્રકારે પોલીસ ખાતા દ્વારા યુવરાજ સિંહની ધરપકડ કરી જુદી-જુદી કલમો લગાવીને જેલના સળિયા પાછળ ધકેલવાના ષડયંત્રનો અમો સખત વિરોધ દર્શાવીએ છીએ તેમજ અમારી લાગણી અને માંગણી છે કે જલ્દીથી સત્વરે બીન શરતી લાગણી અને માંગણી આપશ્રીના માધ્યમથી સરકાર શ્રી સુધી પહોંચાડવા નમ્ર અરજ કરેલ છીએ
તેમજ હવે પછી ની ભરતી પારદર્શકતા લેવાય અને ખરેખર કૌભાડી જે છે તેની ઉપર સઘન કાયદેસરના પગલાં ભરાય તેવી અમારી માંગણી છે જો આ અંગે યોગ્ય કરવા આપ સાહેબ નમ્ર અરજ આવેદન પાઠવીએ છીએ

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *