Breaking NewsLatest

આજરોજ વલભીપુર મામલતદાર કચેરી ખાતે બાશ્રી બાકુંવરબા રાજપૂત છાત્રાલય થી ખૂબ બહોળી સંખ્યામાં યુવાનો વિદ્યાર્થીઓ વડીલો તમામ સમાજના આગેવાનો રેલી સ્વરૂપે વલભીપુર મામલતદાર કચેરી ખાતે આવેદન આપ્યું હતું

યુવરાજસિંહ જાડેજા આંદોલન કારી વિદ્યાર્થી માટે
વલભીપુર તાલુકા રાજપૂત સમાજ તેમજ અન્ય સમાજના અગ્રણીઓ યુવાનો દ્વારા અમારી લાગણી સરકાર સમક્ષ વ્યક્ત કરતા જણાવીએ છીએ ગુજરાત રાજ્યના વિદ્યાર્થી નેતા બેરોજગાર યુવાનો માટે લડાયક યુવરાજસિંહ જાડેજા ને સરકાર શ્રી દ્વારા થતી વિવિધ ભરતીઓમાં ગોટાળા કરી ભરતી પરીક્ષાના પેપર ફોડવા તેમજ ખરેખર લાયકાતવાળા વિદ્યાર્થીઓને થતો અન્યાય માટે યુવરાજસિંહ લડત આપી રહ્યા છે ત્યારે છેલ્લે વિદ્યા સહાયોકો પ્રશ્નો લડત આપતી વખતે એનકેન પ્રકારે પોલીસ ખાતા દ્વારા યુવરાજ સિંહની ધરપકડ કરી જુદી-જુદી કલમો લગાવીને જેલના સળિયા પાછળ ધકેલવાના ષડયંત્રનો અમો સખત વિરોધ દર્શાવીએ છીએ તેમજ અમારી લાગણી અને માંગણી છે કે જલ્દીથી સત્વરે બીન શરતી લાગણી અને માંગણી આપશ્રીના માધ્યમથી સરકાર શ્રી સુધી પહોંચાડવા નમ્ર અરજ કરેલ છીએ
તેમજ હવે પછી ની ભરતી પારદર્શકતા લેવાય અને ખરેખર કૌભાડી જે છે તેની ઉપર સઘન કાયદેસરના પગલાં ભરાય તેવી અમારી માંગણી છે જો આ અંગે યોગ્ય કરવા આપ સાહેબ નમ્ર અરજ આવેદન પાઠવીએ છીએ

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *