જેમા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી,જિલ્લા મહામંત્રી કેતન બાપુ કાત્રોડિયા,શહેર પ્રમુખ નિલેષ ભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માસાભાઇ ડાંગર,નગરપાલિકા પ્રમુખ ડો.પ્રફુલભાઈ કાત્રોડિયા,ઉપપ્રમુખ ઓધાભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય શ્રી વલ્લભભાઈ જાદવ,કનુભાઇગોરસિયા,શાંતિભાઈ મકવાણા ,ભાવેશભાઈ ગોરસિયા,ભાવેશભાઈ જીવરાજાણી,કાન્તિભાઇ વસંતભાઇ,ધનાભાઈ,નજીરર્ભાઇ,મોહનભાઈ ,ભાજપ ગારિયાધાર સંગઠન,ચિફ ઓફિસર શ્રી આર.બી.પરમાર તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહિ સૌ કોઈ નાગરિકો ને રસિ લેવા પ્રોત્સાહિત કર્યા હતા
આજ રોજ ગારિયાધાર મા મહારસિકરણ સેશન દ્વારા ૧૧૨૦(એક હજાર એક સૉ વિશ) નાગરિકો ને કોરોના ની રસિ આપવામા આવિ
Related Posts
ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન બેઠક યોજાઇ
ભાવનગર કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના…
જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ
ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને આજે ભાવનગર જિલ્લા…
ભાવનગરપાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૫,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતીભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના રામાનંદી સાધુ…
ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…
દિલ્હી ના એક વ્યવસાયી.. અને સદભાવના ટ્રસ્ટના નિર્દેશક.. રાજેશભાઈ અરોડા દર વર્ષે પોતાના પરિવાર સાથે આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી દર્શન કરવા આવતા હોય છે.
તેમને અંબાજી વિસ્તારના.. એક ગરીબ ગામ મચકોડા.. ની પોતાના પરિવાર સાથે એક મુલાકાત…