Breaking NewsLatest

આજ રોજ ગારિયાધાર મા મહારસિકરણ સેશન દ્વારા ૧૧૨૦(એક હજાર એક સૉ વિશ) નાગરિકો ને કોરોના ની રસિ આપવામા આવિ

જેમા ધારાસભ્ય શ્રી કેશુભાઈ નાકરાણી,જિલ્લા મહામંત્રી કેતન બાપુ કાત્રોડિયા,શહેર પ્રમુખ નિલેષ ભાઈ રાઠોડ,જિલ્લા ભાજપ ઉપપ્રમુખ માસાભાઇ ડાંગર,નગરપાલિકા પ્રમુખ ડો.પ્રફુલભાઈ કાત્રોડિયા,ઉપપ્રમુખ ઓધાભાઈ પરમાર નગરપાલિકા સદસ્ય શ્રી વલ્લભભાઈ જાદવ,કનુભાઇગોરસિયા,શાંતિભાઈ મકવાણા ,ભાવેશભાઈ ગોરસિયા,ભાવેશભાઈ જીવરાજાણી,કાન્તિભાઇ વસંતભાઇ,ધનાભાઈ,નજીરર્ભાઇ,મોહનભાઈ ,ભાજપ ગારિયાધાર સંગઠન,ચિફ ઓફિસર શ્રી આર.બી.પરમાર તથા નગરપાલિકા સ્ટાફ હાજર રહિ સૌ કોઈ નાગરિકો ને રસિ લેવા પ્રોત્સાહિત કર્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

ભાવનગર ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઇ.

ભાવનગર જિલ્લા કલેક્ટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષસ્થાને આજે કલેકટર કચેરીના આયોજન…

1 of 694

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *