Breaking NewsLatest

આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘરજ ના હેતલબેન ભટ્ટ દ્વારા અભ્યાસ ન કરતા હોય તેવા બાળકોને અભ્યાસ માટે પ્રેરિત કર્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આવેલ પેટ્રોલ પંપ પાછળની વસહત માં પરિશ્રમ સેવા ટ્રસ્ટ મેઘરજ ના રહીમભાઈ ચડી અને આશીર્વાદ ચેરીટેબલ ટ્રસ્ટ મેઘરજ ના હેતલબેન ભટ્ટ દ્વારા અભ્યાસ ન કરતા હોય તેવા બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલવા તેમજ ડ્રોપ થયેલ હોય દીકરીઓને ફરીથી શાળા માં મોકલવા બાળકોના પરિવારજનો ને સમજ આપવામાં આવી હતી,,જેથી આજના ડિજિટલ યુગમાં કોઈ બાળક શિક્ષણ થી વંચિત ન રહે તેવા આશય થી વાલીઓ ને સમજાવી શાળા એ મોકલવા સહમત કરાયા હતા..તેમજ સરકારની મહિલા અને બાળકો ને લગતી યોજનાની મહિતી આપવમા આવી હતી..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *