Latest

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા વધુ એક આવકારદાયક પગલુ

 

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત દ્વારા તાજેતરમાં GPSC પરીક્ષામાં પાસ થયેલ આહીર સમાજના ક્લાસ -1 અધિકારીઓ સાથે સફળતાનો સંવાદ વિષય ઉપર માર્ગદર્શન વેબીનાર યોજવામાં આવેલ આ વેબીનારમાં (1) ધવલભાઈ કારેથા(ડેપ્યુટી ડાયરેક્ટર ક્લાસ -1 ઓફિસર) (2) વિવેકભાઈ ભેડા (Dysp.- ક્લાસ -1 ઓફિસર) (3) કૃણાલભાઈ રાઠોડ (Dysp.- ક્લાસ -1 ઓફિસર)દ્વારા લોકોને સ્પર્ધાત્મક પરીક્ષા (ખાસ કરીને GPSC) લગતું માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા તેમજ સંવાદ વક્તા તરીકે અશોકભાઈ ગુજ્જર ( મોટીવેશનલ સ્પીકર) જોડાયેલ હતા સોશ્યિલ મીડિયાના સદુપયોગ દ્વારા સમાજના ઘણાં વિદ્યાર્થીઓને માર્ગદર્શન અને પ્રેરણા પુરી પાડી હતી..

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

1 of 583

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *