Breaking NewsLatest

ઉમરાળા ગામે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગણપતિ બાપ્પાની ભવ્ય વિદાય શોભાયાત્રા યોજાઇ

ઉમરાળા ગામે વિશ્વ હિન્દુ પરિષદ અને સમસ્ત ઉમરાળા ગ્રામજનો દ્વારા આયોજીત ગણેશોત્સવની ભવ્ય વિદાય શોભાયાત્રા બપોરે ૨ કલાકે ઉમરાળા માઈ મંદિર ચોક થી પ્રસ્થાન કરીને ઉમરાળા ગામના વિવિધ વિસ્તારોમાં ફરીને ત્યારબાદ કાળુભાર નદીમાં ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યુ આ શોભાયાત્રામાં સમગ્ર ઉમરાળા ગામના તમામ યુવાનો,ભાઈઓ,આગેવાનો, વેપારીઓ માતાઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા ઉમરાળા ગામના તમામ ગ્રામજનોને ઉમરાળા વિશ્વ હિન્દુ પરિષદ ટીમ દ્વારા ખાસ અપીલ કરાઈ કે હરેક હિન્દુ ધાર્મિક કાર્યોમાં ગ્રામજનો ઉપસ્થિત રહી ધાર્મિક તહેવારોની ભવ્ય થી ભવ્ય ઉજવણી કરે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *