કટોસણ સ્ટેટ પરિવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થ ગયા હતા ત્યાં માતા વૈષ્ણોદેવી પાસે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસેર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાં એક ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાજદિપસિંહ રાઠોડ જન્મે તંદુરસ્ત હતા દોઢ મહિના પછી એમને શરીરના અંગો સંકોચવા લાગ્યા અમદાવાદની હોસ્પિટલના તમામ રિપોર્ટ પછી ડોકટર,અરવિંદ મનહાસ,તથા ડોકટર હાર્દીક ઉપાધ્યાય દ્વારા જાણવા મળ્યું કે એસ,એમ,એ વન નામની બીમારીથી પીડાતા માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને આ બિમારીનો ઇલાજ ભારત દેશમાં નથી તે માટે અમેરિકામાં આ ઇન્જેક્શનની કીમત બાવીસ કરોડ રૂપિયા થાય છે બાવીસ કરોડ રૂપિયા એ મધ્યમ વર્ગના પરીવાર માટે આભ સમાન હતા પુત્ર માટે જીવનની અપેક્ષા હતી ધૈર્યરાજસિહ રાઠોડને મદદની જરૂર છે તેેેવું પિતા રાજદીપસિંહ દ્વારા મિડિયા કર્મીઓ ને જણાવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનવોની મહેક ઉભરાઈ આજે ગુજરાતના રોડ રસ્તા પર એક જ નારો છે ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો ઇન્ફેન્ટ ગુરુ નામના એન,જી,ઓ માં ખાતુ ચાલુ છે ગુજરાતની જનતાએ ધૈર્યરાજસિહ રાઠોડને યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે ત્યારે કટોસણ સ્ટેટ પરીવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતના તમામ ક્ષત્રિયોને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે જાહેર અપીલ કરી છે માટે ધૈર્યરાજસિંહ રાઠોડ તેના પરિવારનો એક લાડકવાયો દીકરો છે ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાઠોડ પર કુદરત જાણે અચાનક રૂઠી માટે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો ભારતદેશ સંસ્કૃતિ અને ઘર્મ નિષ્ઠાવાન,દેશ છે ત્યારે ગુજરાતમાંથી અનેક સંસ્થાઓ તથા અનેક સંગઠનનો મદદરૂપ થયા સાધારણ જીવન જરૂરિયાત ચલાવતો આમ માનવીથી લઈ ઘણા છેવાડાના વ્યક્તિગતો દ્વારા મદદ માટે આ ખૂબ જ મોટું યોગદાન અભિયાન ચલાવ્યું છે બાળકને રૂપિયા બાવીસ કરોડ જેટલું માતબર રકમ ભેગી કરીને એસ એમ એ વન નામની બીમારી થી મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતની તમામ જનતા તથા ક્ષત્રિયોને ઇન્દ્રજીતસિંહ કટોસણ સ્ટેટ રાજ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે આ ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો અને ધૈર્યરાજસિહ રાઠોડ જલ્દીથી સાજા થાય તેવા આશીર્વાદ માં વૈષ્ણોદેવી પાસે કટોસણ સ્ટેટ પરિવારના ઝાલા ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ અંતરના ભાવથી આશીર્વચન માંગણી કરી હતી
કટોસણ સ્ટેટ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે માતા વૈષ્ણોદેવી પાસે આશીર્વાદ માગ્યા
Related Posts
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…