કટોસણ સ્ટેટ પરિવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થ ગયા હતા ત્યાં માતા વૈષ્ણોદેવી પાસે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસેર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાં એક ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાજદિપસિંહ રાઠોડ જન્મે તંદુરસ્ત હતા દોઢ મહિના પછી એમને શરીરના અંગો સંકોચવા લાગ્યા અમદાવાદની હોસ્પિટલના તમામ રિપોર્ટ પછી ડોકટર,અરવિંદ મનહાસ,તથા ડોકટર હાર્દીક ઉપાધ્યાય દ્વારા જાણવા મળ્યું કે એસ,એમ,એ વન નામની બીમારીથી પીડાતા માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને આ બિમારીનો ઇલાજ ભારત દેશમાં નથી તે માટે અમેરિકામાં આ ઇન્જેક્શનની કીમત બાવીસ કરોડ રૂપિયા થાય છે બાવીસ કરોડ રૂપિયા એ મધ્યમ વર્ગના પરીવાર માટે આભ સમાન હતા પુત્ર માટે જીવનની અપેક્ષા હતી ધૈર્યરાજસિહ રાઠોડને મદદની જરૂર છે તેેેવું પિતા રાજદીપસિંહ દ્વારા મિડિયા કર્મીઓ ને જણાવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનવોની મહેક ઉભરાઈ આજે ગુજરાતના રોડ રસ્તા પર એક જ નારો છે ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો ઇન્ફેન્ટ ગુરુ નામના એન,જી,ઓ માં ખાતુ ચાલુ છે ગુજરાતની જનતાએ ધૈર્યરાજસિહ રાઠોડને યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે ત્યારે કટોસણ સ્ટેટ પરીવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતના તમામ ક્ષત્રિયોને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે જાહેર અપીલ કરી છે માટે ધૈર્યરાજસિંહ રાઠોડ તેના પરિવારનો એક લાડકવાયો દીકરો છે ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાઠોડ પર કુદરત જાણે અચાનક રૂઠી માટે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો ભારતદેશ સંસ્કૃતિ અને ઘર્મ નિષ્ઠાવાન,દેશ છે ત્યારે ગુજરાતમાંથી અનેક સંસ્થાઓ તથા અનેક સંગઠનનો મદદરૂપ થયા સાધારણ જીવન જરૂરિયાત ચલાવતો આમ માનવીથી લઈ ઘણા છેવાડાના વ્યક્તિગતો દ્વારા મદદ માટે આ ખૂબ જ મોટું યોગદાન અભિયાન ચલાવ્યું છે બાળકને રૂપિયા બાવીસ કરોડ જેટલું માતબર રકમ ભેગી કરીને એસ એમ એ વન નામની બીમારી થી મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતની તમામ જનતા તથા ક્ષત્રિયોને ઇન્દ્રજીતસિંહ કટોસણ સ્ટેટ રાજ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે આ ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો અને ધૈર્યરાજસિહ રાઠોડ જલ્દીથી સાજા થાય તેવા આશીર્વાદ માં વૈષ્ણોદેવી પાસે કટોસણ સ્ટેટ પરિવારના ઝાલા ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ અંતરના ભાવથી આશીર્વચન માંગણી કરી હતી
કટોસણ સ્ટેટ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે માતા વૈષ્ણોદેવી પાસે આશીર્વાદ માગ્યા
Related Posts
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…
અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે
શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…