કટોસણ સ્ટેટ પરિવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા માતા વૈષ્ણોદેવીના દર્શનાર્થ ગયા હતા ત્યાં માતા વૈષ્ણોદેવી પાસે ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનસેર ગામના એક મધ્યમ વર્ગના પરિવારમાં એક ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાજદિપસિંહ રાઠોડ જન્મે તંદુરસ્ત હતા દોઢ મહિના પછી એમને શરીરના અંગો સંકોચવા લાગ્યા અમદાવાદની હોસ્પિટલના તમામ રિપોર્ટ પછી ડોકટર,અરવિંદ મનહાસ,તથા ડોકટર હાર્દીક ઉપાધ્યાય દ્વારા જાણવા મળ્યું કે એસ,એમ,એ વન નામની બીમારીથી પીડાતા માસુમ ધૈર્યરાજસિંહ રાઠોડને આ બિમારીનો ઇલાજ ભારત દેશમાં નથી તે માટે અમેરિકામાં આ ઇન્જેક્શનની કીમત બાવીસ કરોડ રૂપિયા થાય છે બાવીસ કરોડ રૂપિયા એ મધ્યમ વર્ગના પરીવાર માટે આભ સમાન હતા પુત્ર માટે જીવનની અપેક્ષા હતી ધૈર્યરાજસિહ રાઠોડને મદદની જરૂર છે તેેેવું પિતા રાજદીપસિંહ દ્વારા મિડિયા કર્મીઓ ને જણાવ્યું ત્યારે ગુજરાત રાજ્યના માનવોની મહેક ઉભરાઈ આજે ગુજરાતના રોડ રસ્તા પર એક જ નારો છે ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો ઇન્ફેન્ટ ગુરુ નામના એન,જી,ઓ માં ખાતુ ચાલુ છે ગુજરાતની જનતાએ ધૈર્યરાજસિહ રાઠોડને યથાશક્તિ પ્રમાણે મદદ કરી છે ત્યારે કટોસણ સ્ટેટ પરીવારના રાજવી ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા ગુજરાતના તમામ ક્ષત્રિયોને યથાશક્તિ પ્રમાણે મદદ કરવા માટે જાહેર અપીલ કરી છે માટે ધૈર્યરાજસિંહ રાઠોડ તેના પરિવારનો એક લાડકવાયો દીકરો છે ચાર મહિનાના ધૈર્યરાજસિહ રાઠોડ પર કુદરત જાણે અચાનક રૂઠી માટે, કોઈ ગંભીર બીમારીનો સામનો કરવો પડ્યો ભારતદેશ સંસ્કૃતિ અને ઘર્મ નિષ્ઠાવાન,દેશ છે ત્યારે ગુજરાતમાંથી અનેક સંસ્થાઓ તથા અનેક સંગઠનનો મદદરૂપ થયા સાધારણ જીવન જરૂરિયાત ચલાવતો આમ માનવીથી લઈ ઘણા છેવાડાના વ્યક્તિગતો દ્વારા મદદ માટે આ ખૂબ જ મોટું યોગદાન અભિયાન ચલાવ્યું છે બાળકને રૂપિયા બાવીસ કરોડ જેટલું માતબર રકમ ભેગી કરીને એસ એમ એ વન નામની બીમારી થી મુક્ત કરવા માટે સમગ્ર ગુજરાતની તમામ જનતા તથા ક્ષત્રિયોને ઇન્દ્રજીતસિંહ કટોસણ સ્ટેટ રાજ પરિવાર દ્વારા જાહેર અપીલ કરવામાં આવે છે આ ધૈર્યરાજસિહ રાઠોડને મદદ કરો અને ધૈર્યરાજસિહ રાઠોડ જલ્દીથી સાજા થાય તેવા આશીર્વાદ માં વૈષ્ણોદેવી પાસે કટોસણ સ્ટેટ પરિવારના ઝાલા ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ અંતરના ભાવથી આશીર્વચન માંગણી કરી હતી
કટોસણ સ્ટેટ રાજ પરિવારના ઇન્દ્રજીતસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ ધૈર્યરાજસિંહ રાઠોડ માટે માતા વૈષ્ણોદેવી પાસે આશીર્વાદ માગ્યા
Related Posts
જામનગર જિલ્લાના હોમગાર્ડઝ સભ્યોની લેખિત અને શારીરિક કસોટીને લઈ તેઓની કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ ગીરીશ સરવૈયાના નેતૃત્વ…
અપરાજિતા ટ્રસ્ટ મહેસાણા દ્વારા ભીમ વંદના ગીત સ્પર્ધા ૨૦૨૫ યોજાઈ
મહેસાણા, સંજીવ રાજપૂત: ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ દેશના કરોડો પદ દલિતોની સાથે…
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલનો વિદાય, શુભેચ્છા સમારોહ યોજાયો
પાટણ: એઆર. એબીએનએસ : પાટણ જીલ્લાના રાધનપુર ખાતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે…
જામનગર જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા સંસદસભ્ય પૂનમબેન માડમ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર જિલ્લાના લાલપુર અને તાલુકાના જુદા જુદા વિસ્તારોમાં…
અમદાવાદમાં ધ ફર્નમાં વધુ એક મોરપીંછનો ઉમેરો, ધ ફર્ન એલિસબ્રિજનો થયો શુભારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના એલિસબ્રિજમાં ધ ફર્ન રેસિડન્સીનું થયું ઉદ્ઘાટન.…
સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના ન્યાયાધીશોની ઉપસ્થિતિમાં GNLU-ગાંધીનગરનો ૧૫મો દીક્ષાંત સમારોહ યોજાયો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી -GNLU, ગાંધીનગર ખાતે ૧૫મા…
વિકાસની દિશામાં વધુ એક કદમ
૧૫ કરોડના શેત્રુંજી નદી ઉપર મેકડા-ઇંગોરાળા રોડમાં મેજર બ્રીજની મંજુરી મેળવતા…
ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ ગુજરાત પોલીસનું મહાઅભિયાન
એક જ રાત્રિમાં અમદાવાદ પોલીસે 890 અને સુરત પોલીસે 134 ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને…
પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતના પરિજનોને શિક્ષણ મંત્રી અને કામરેજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ સ્થાનિકો સાથે રામકથામાં ભાવવિભોર અંજલિ આપી.
કામરેજના સરથાણા જકાતનાકા ખાતે રામકથામાં આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો.…
જમ્મુના પહેલગાવમાં આતંકી હુમલા ને લઈને રાધાનપુરમાં શૈક્ષણિક લોક ડાયરો મોકૂફ રખાયો.
પાટણ. એઆર, એબીએનએસ. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા સમી, સાંત્તલપુર,રાધનપુરમાં…