મહેસાણા: અખિલ વિશ્વકર્મા યુવા સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા મહેસાણા જિલ્લા ના કડી મુકામે વિશ્વકર્મા જયંતિનો કાર્યક્રમ યોજાઈ ગયો આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને શ્રી મધુસુદનભાઈ મિસ્ત્રીજી – ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના ચેરમેનશ્રી ના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશે ધર્મિષ્ઠાબેન ગજ્જર – પ્રમુખશ્રી અમદાવાદ જિલ્લા મહિલા મોરચા ભાજપ, અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખ ઘનશ્યામભાઈ ગઢવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રી મનોજ રાઠોડ ઉત્તર ગુજરાત શિવસેનાના ઇન્ચાર્જ સુરેશભાઈ રાવલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમના આયોજક અખિલ વિશ્વકર્મા યુવા સંઘ- ગુજરાત પ્રદેશના યુવા પ્રમુખ શ્રી હર્ષદભાઈ ગજ્જર તથા કૌશલ ગજ્જર- યુવા મોરચા ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અને ચિરાગ ગજ્જર, તરૂણ ગજ્જર, અંકિત પંચાલ, દશરથ ગજ્જર, રાજુભાઇ કડિયા, કડીના તમામ દાતાશ્રીઓ યુવા મિત્રોની મદદથી સફળ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું.
કડી ખાતે અખિલ વિશ્વકર્મા યુવા સંઘ, ગુજરાત પ્રદેશ દ્વારા વિશ્વકર્મા જયંતિ કાર્યક્રમ યોજાયો.
Related Posts
પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ
આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…
અમદાવાદ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજિત કુમારના…
મિરઝાપર ભુજ ખાતે ૧૪મા હાઈટેક કૃષિ-ડેરી પ્રદર્શનનો પ્રારંભ કરાવતા કચ્છના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા
ભુજ, શનિવાર: આજરોજ કચ્છના જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ ભુજ…
सियावा के गणगौर मेले में आदिवासियों ने उत्साह के साथ लियाभाग
आबूरोड शहर के पास सियावा गांव में शुक्रवार को आदिवासियों का गंणगौर मेला धूमधाम…
ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં
કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…
18 એપ્રિલ, વર્લ્ડ હેરિટેજ ડે: સાંસ્કૃતિક વારસાના સંરક્ષણમાં સીમાચિહ્નરૂપ બન્યું વડનગરનું પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય
ગાંધીનગર, સંજીવ રાજપૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત ‘વિકાસ ભી,…
સમી- રાધનપુર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાયો, 6નાં મોત.
રાધનપુર, એ.આર. એબીએનએસ: સમી-રાધનપુર હાઇવે પર ગોઝારા અકસ્માતનો બનાવ સામે આવ્યો…
જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ‘જનતાની સેવા માટે, જનતાના દરવાજે ઊપસ્થિત રહી લોકોના પ્રશ્નો સાંભળ્યા
જામનગર, સંજીવ રાજપૂત: જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ…
ભાવનગર એરપોર્ટ પર આતંકવાદી હુમલો અંગે મોકડ્રીલ યોજાઈ
ભાવનગર એરપોર્ટ ખાતે સાંજે છ વાગ્યે એન્ટી હાઈજેકીંગ મોકડ્રીલ યોજાઈ હતી. ત્રણ…
ભાવનગરમાં કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાના અધ્યક્ષસ્થાને બાળ વિવાહ મુક્ત ભારત અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજે ભાવનગર ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર હોલમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ…