Breaking NewsLatest

કેન્દ્રીયમંત્રી અર્જુન રામ મેઘવાલ, સંસદીય, સાંસ્કૃતિક મંત્રી /પેનલ સ્પીકર લોકસભા ડૉ. કિરીટભાઈ સોલંકી સાહેબનો 19/ 8 /2021 ના રોજનો પાટણ તરફ પ્રવાસ રૂટ કાર્યક્રમ

7-00 એનેક્ષિ, શાહીબાગ અમદાવાદ થી પ્રસ્થાન

7-30 સવારે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ / રબારી સમાજ દ્વારા મંત્રીશ્રી ને ફુલહાર
8-00 સવારે ચાંદખેડા ખાતે અરૂણસિંહ રાજપુત કાઉન્સિલર ચાંદખેડા/ અનુસૂચિત જાતિ સમાજ દ્વારા સન્માન

👉 8- 45 કલાકે કલોલ બ્રિજ નીચે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુ ખાતે બાબાસાહેબ ને ફુલહાર મંત્રીશ્રી નું સન્માન 9 -40 મહેસાણા બાયપાસ રોડ ખાતે જુગલજી ઠાકોર ના ઘર આગળ ઓ.એન.જી.સીના કર્મચારીઓ તેમજ રાજ્ય સભાના સાંસદ જુગલજી ઠાકોર દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત

👉 10 20 ધીણોજ ખાતે મંત્રી નું સ્વાગત

👉 10 40 ચાણસ્મા ખાતે મંત્રીશ્રીનું સ્વાગત

👉 11 10 કલાકે સરકીટહાઉસ પાટણ ખાતે મંત્રીશ્રી નું આગમન સર્કિટ હાઉસ ખાતે કલેકટર શ્રી સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર તથા પુરાતત્વ વિભાગ દ્વારા મંત્રીશ્રીનું સ્વાગત

👉 11 20 લીલી વાડી ચાર રસ્તા ખાતે સિનિયર સિટિઝન દ્વારા મંત્રીશ્રીનું રોડ ઉપર સ્વાગત

👉11 -20 મંત્રીશ્રી આર.એસ.એસ કાર્યાલયમાં સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ સાથે 10 મિનિટ બેઠક

👉 11-40 મંત્રી શ્રી દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા બગવાડા દરવાજા ખાતે ફુલ હાર

👉 11- 50 મંત્રીશ્રી ડો બાબા સાહેબ આંબેડકર પ્રતિમા થી નિકળી ને ત્રણ દરવાજા થઇને વીર માયા ટેકરી ખાતે

👉 12- 10 વીર મેઘ માયા ટેકરી ખાતે આગમન. મંત્રીશ્રી/ સાસંદ શ્રી નું સ્વાગત /પ્રવચન

👉 12 – 39 કલાકે મંત્રીશ્રી અને સાંસદ શ્રી ના વરદ હસ્તે વીર મેઘમાયા મંદિર નું ભૂમિ પૂજન

👉 1-15 કલાકે મંત્રી શ્રી અને સાસંદ શ્રી દ્વારા સહસ્ત્રલિંગ સરોવર નું સ્થળ નિરીક્ષણ ખુલ્લી જીપમાં

👉 1- 40 કલાકે મંત્રીશ્રીનું ભોજન
ભોજન બાદ મંત્રીશ્રી સર્કિટ હાઉસ રવાના

👉 3:00 કલાકે મંત્રીશ્રી/ સાસંદ શ્રી ની જિલ્લા વહીવટીતંત્ર અને પુરાતત્વ ખાતાના અધિકારીઓ સાથે મીટિંગ

👉 4-30 કલાકે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ખાતે પાટણ વિકાસ પરિષદ અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રી અને સાંસદશ્રી નું લોક અભિવાદન કાર્યક્રમ માં જવા માટે પ્રયાણ

5-30 કલાકે મંત્રીશ્રી/ સાંસદ શ્રી એનેક્ષી અમદાવાદ તરફ જવા રવાના
7-00 કલાકે મંત્રીશ્રી અમદાવાદ એરપોર્ટ દ્વારા દિલ્હી તરફ જવા રવાના

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *