Breaking NewsLatest

કોરોના કહેર વચ્ચે આજે ભાદરવી પુનમ ની ઉજવણી….

ભક્તો એ ઓનલાઈન દર્શન કરી ધન્યતા અનુભવી ….

મંદિર ને ફુલો થી શણગાર  મા આવ્યુ …

યાત્રાધામ ખેડબ્રહ્મા મા ઈતિહાસ મા પહેલી વાર ભાદરવી પુનમના મેળા મા ભક્તો નુ ઘોડા પુર રોકાયું ભાદરવી પુનમ નો મેળો એટલે ખેડબ્રહ્મા મા બોલ માડી અંબે જય જય અંબે ના નાથ ગુંજી ઉઠે છે હજારો લાખ્ખો ભક્તો પદયાત્રી બની માના દર્શન કરતા હોય છે લાલ ધજા ઓ અને રથ લઈને માની ભક્તી કરતા કરતા આવતા નજરે પડતા હોય છે ત્યારે આ વખતે કોરોના મહામારી ના કારણે મંદિર રોડ રસ્તા સુના પડ્યા છે અને મંદિર મા પણ લોકો ધ્વારા ચાર જણા આવી ને ધજા મંદિર ના કર્મચારીઓ ને આપી પાછા પરત ફરતા જોવા મંડ્યા હતા જોકે રાબેતા મુજબ મંદિર ને ફુલો થી  શણગારવા મા આવ્યુ છે આરતી પુજા પણ વિધીવત રીતે કરવામા આવ્યુ હતુ અને ભક્તો ધ્વારા મા જગત જનની જગદંબા મા ઓનલાઈન દર્શન કરવામાં આવ્યા હતા લોકો એ ઈન લાઈન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે

શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…

G.S.T ના છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં નાસતા ફરતા ઈસમને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 695

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *