Breaking NewsLatest

ખંભીસર ગામ ના વડીલો અને યુવાનો નું સન્માન કરવામાં આવ્યું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

શ્રી મોડાસીયા વીસ ગામ કડવા પાટીદાર સમાજ આયોજિત ૨૬ મા સમુહલગ્ન મહોત્સવ માં ઉત્સાહ પૂર્વક રસોઈ અને ભોજન સમારંભ તથા પાર્કિંગ વ્યવસ્થા ની સુંદર કામગીરી કરનાર તથા ગામના દરેક કાર્યમાં યુવાનો પ્રેરણા આપી ને સહકાર આપી સાથે મળીને કામ કરનાર ગામના વડીલો શ્રી ધીરજભાઈ પી પટેલ શ્રી કનુભાઈ પટેલ શ્રી કાન્તીભાઈ કે પટેલ તથા શ્રી કાન્તીભાઈ આર પટેલ તથા ગામના ઉધોગપતિ ભોજન દાતાશ્રી નલીનભાઇ પટેલ તથા શ્રી અશોકભાઈ પટેલ નું ગામના યુવાન આયોજકો રવિભાઈ પટેલ તથા અનિલભાઈ પટેલ કેતનભાઈ પટેલ તથા ભરતભાઈ પટેલ તથા કમલેશભાઈ પટેલ તથા જીતુભાઈ પટેલ શૈલેષભાઈ પટેલ અને બ્રિજેશ પટેલ તથા ૧૦૦ થી વધુ યુવાનો દ્વારા સમાજના પ્રમુખ શ્રી ની ઉપસ્થિતિ માં સન્માન કરવામાં આવ્યું હતું… જ્યારે સમાજ ના એકમાત્ર ગામ ખંભીસર માં થી ૧૮ દિકરી ૧૬ દિકરાઓને લોકરક્ષક પોલીસ પી.એસ.આઇ ભરતીમાં ૧૮થી ૨૦ કલાક તાલીમ આપવામાં પોતાનો પુરો સમય આપનાર ગામના નવયુવાન શ્રી કેતનભાઈ પટેલ નું વિશિષ્ટ સન્માન સમાજના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું હતું…. ગામની એકતા અને યુવાનો નો જોસ તથા વડીલો નો આદર સત્કાર જોઇ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલે ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી કાર્યશૈલી બીરદાવી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *