Breaking NewsLatest

ખારીવાવ મચ્છાવા મંડળ દ્વારા સેવા કેમ્પ નું આયોજન

માં અંબા ના શરણે આવતા પદ  પદયાત્રિકો માટે સેવા કેમ્પનો શુભારંભ

              અંબાજી ત્રિસોલિયો ઘાટ પાસે  સમસ્ત ખારીવાવ ધામ મચ્છાવા મંડળ  તેમજ ગોગા મહારાજ ના મંદિર ના સેવકો દ્વારા અંબાજી જતા પદયાત્રીઓ માટે  સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે સેવા કેમ્પ  ઉદ્ઘાટન ગુજરાતના સુપરસ્ટાર સિંગર દિવ્યા ચૌધરી ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે જય અંબે ના જય જયકારથી ગગન ગાજી ઉઠયું હતું આ સેવા કેમ્પ માં પદયાત્રિકો  માટે ચોવીસ કલાક ચા પાણી અને નાસ્તા ની સેવા ચાલુ રહે છે. પદયાત્રિકોને ખારીવાવ ધામ મચ્છાવા મંડળ દ્વારા ય સેવા પૂરી પાડવામાં આવે છે પદયાત્રિકો એ ખારીવાવ ધામ મચ્છર  મંડળ સેવા કેમ્પનો ખૂબ લાભ લઇ રહ્યા છે. આ પ્રસંગે  ભુવાની રમેશભાઈ ચૌધરી મસાવા, ગુજરાતના સુપરસ્ટાર સિંગર દિવ્યાબેન ચૌધરી ,ગુજરાત ના એનાઉસર મિતુલ કુમાર ચૌધરી, તેમજ ગોગા મહારાજ ના મંદિર ના સેવકો  ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 701

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *