Breaking NewsLatest

ખેડબ્રહ્મા કોલેજમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટ તેમજ ડી.ડી.ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્માના સંયુક્ત ઉપક્રમે તા . ૧૨ .૦૮.૨૦૨૧ ને ગુરુવારના રોજ વયનિવૃત સન્માન સમારોહ ,આજ રોજ તા ૨૪\૦૮\૨૦૨૧ ના રોજ ઉજવાયો હતો અને નવીન ગ્રંથાલયમાં મંગલ પ્રવેશ તેમજ તેજસ્વી વિધાર્થી ઓનું સન્માન – એમ ત્રિવિધ કાર્યક્રમ યોજાઈ ગયો . આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ શેઠશ્રી સંવેગ લાલભાઇ વયનિવૃત થતાં પ્રિ . એન . ડી . પટેલ તથા જુ . ક્લાર્ક જે . ડી . પટેલની કોલેજ કાળ દરમ્યાનની તેમની કામગીરીને બિરદાવી હતી . સમારંભના મુખ્ય મહેમાન શ્રી ડૉ . મણિલાલ હ . પટેલ , અતિથિ વિશેષ શ્રી ડૉ . હસિત મેહતા તથા પ્રા . જે . બી . દવે વગેરે ઉપસ્થિત રહી તેમના સાલસ સ્વભાવ અને કોલેજના વિકાસને વેગવંતો બનાવવા બદલ ભારોભાર પ્રસંશા કરી હતી . આ સાથે કોલેજના નવીન ગ્રંથાલયમાં શેઠશ્રી સંવેગ લાલભાઈના હસ્તે મંગલ પ્રવેશ પણ કરવામાં આવ્યો હતો . અરવલ્લી વિધાભવન ટ્રસ્ટના ખજાનચી શ્રીમાન હરિહર પાઠકે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું તેમજ સંસ્થાના કાર્યકારી આયાર્યશ્રી ડૉ . વી . સી . નિનામા , પ્રા . ડૉ . કે . ડી . પટેલ , શ્રી જે . કે . પટેલ , મંત્રીશ્રી , અરવલ્લી વિધાભવન ટ્રસ્ટ , ડૉ . અજયભાઈ પટેલ , આચાર્યશ્રી , આર્ટસ કોલેજ શામળાજી વગેરેએ કાર્યક્રમને અનુલક્ષીને પ્રતિભાવો આપ્યા હતા . આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહેમાનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા | III હતા સમગ્ર કાર્યક્રમનું સંચ આર . જે . દેસાઇ તેમજ આભારદર્શન જશુભાઇ પટેલ ઉપાધ્યક્ષ અરવલ્લી વિધાભવન ટ્રસ્ટ કર્યું હતું……

નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *