Breaking NewsLatest

ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર દ્વારા પ્રમુખ ની અધ્યક્ષતા માં રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ને આવેદનપત્ર આપવામાં આવ્યું

ખેડબ્રહ્મા ખાતે માલ વહન રેલ્વે પણ ચાલતી હતી પરંતુ છેલ્લા ત્રણેક વરસથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના કારણે હિંમતનગર થી ફિલ્મ સુધી રેલ્વે બંધ કરી દેવામાં આવી હતી સાથે રેલવેના પાટા પણ દૂર કરેલા હતા જેનો આજ દિન સુધી ફરી કામ ચાલુ થયેલ નથી આ કામ સત્વરે ચાલુ થાય અને ખેતરમાં તાલુકાને બ્રોડગેજ રેલવે નો લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાત મોટું નાના અંબાજી તરીકે ઓળખાતું પ્રખ્યાત યાત્રાધામ છે યાત્રાળુઓ મોટી સંખ્યામાં માના દર્શને આવે છે વર્ષમાં ત્રણ મોટા લોકમેળો ભરાયો ભરાતા હોય ખેડબ્રહ્મા ખાતે રોજની રેલવે flipped અમદાવાદ ખાતે જતી હતી અને યાત્રાળુઓના રેલવે નો લાભ લેતા હતા ફિલ્મ તાલુકા ની આજુ બાજુ ની જનતા ને શત્રુને મુસાફરી માટે આ રેલ્વે બંધ થતાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સત્વરે અમારી યાદ લોક લાગણી અને માગણીને રજૂઆત કરી કે તેમાં તાલુકાની જનતાને આવેદનપત્ર દ્વારા કરવામાં આવ્યા છે આવેદન આપવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેતરોમાં શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ ફિલ્મમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ નગર પાલિકા સદસ્ય બ્રિજેશભાઈ બારોટ પૂર્વ સદસ્ય પીન્ટુભાઇ દીક્ષિત તેમજ કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ હાજર હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *