ખેડબ્રહ્મા ખાતે માલ વહન રેલ્વે પણ ચાલતી હતી પરંતુ છેલ્લા ત્રણેક વરસથી બ્રોડગેજમાં રૂપાંતર કરવાના કારણે હિંમતનગર થી ફિલ્મ સુધી રેલ્વે બંધ કરી દેવામાં આવી હતી સાથે રેલવેના પાટા પણ દૂર કરેલા હતા જેનો આજ દિન સુધી ફરી કામ ચાલુ થયેલ નથી આ કામ સત્વરે ચાલુ થાય અને ખેતરમાં તાલુકાને બ્રોડગેજ રેલવે નો લાભ મળે તે માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા આવેદન આપી વિનંતી કરવામાં આવી હતી ખેડબ્રહ્મા ઉત્તર ગુજરાત મોટું નાના અંબાજી તરીકે ઓળખાતું પ્રખ્યાત યાત્રાધામ છે યાત્રાળુઓ મોટી સંખ્યામાં માના દર્શને આવે છે વર્ષમાં ત્રણ મોટા લોકમેળો ભરાયો ભરાતા હોય ખેડબ્રહ્મા ખાતે રોજની રેલવે flipped અમદાવાદ ખાતે જતી હતી અને યાત્રાળુઓના રેલવે નો લાભ લેતા હતા ફિલ્મ તાલુકા ની આજુ બાજુ ની જનતા ને શત્રુને મુસાફરી માટે આ રેલ્વે બંધ થતાં ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તો સત્વરે અમારી યાદ લોક લાગણી અને માગણીને રજૂઆત કરી કે તેમાં તાલુકાની જનતાને આવેદનપત્ર દ્વારા કરવામાં આવ્યા છે આવેદન આપવામાં આવી ત્યારે ભારતીય જનતા પાર્ટી ખેતરોમાં શહેરના પ્રમુખ અરવિંદભાઈ રાવલ મહામંત્રી શ્રી પ્રશાંતભાઈ પટેલ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ જિલ્લા પંચાયત સદસ્ય અને સિંચાઈ ચેરમેન જીતેન્દ્રસિંહ ચૌહાણ ફિલ્મમાં તાલુકા ભાજપ પ્રમુખ સુરેશભાઇ પટેલ નગર પાલિકા સદસ્ય બ્રિજેશભાઈ બારોટ પૂર્વ સદસ્ય પીન્ટુભાઇ દીક્ષિત તેમજ કારોબારી સભ્યો અને કાર્યકર્તાઓ હાજર હતા
ખેડબ્રહ્મા ભારતીય જનતા પાર્ટી ખેડબ્રહ્મા શહેર દ્વારા પ્રમુખ ની અધ્યક્ષતા માં રાજ્ય સભાના સાંસદ રમીલાબેન બારા ને આવેદનપત્ર આપવામાં આવ્યું
Related Posts
પોલીસ કર્મીઓની પત્નીઓને આત્મનિર્ભર બનાવવા જરી જરદોશીની તાલીમ આપવામાં આવશે
સુરત, સંજીવ રાજપૂત: રાજયમાં પ્રથમવાર સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ ગહલૌતના…
પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે
જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…
મુખ્યમંત્રીના હસ્તે ગાંધીનગરમાં ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી સેન્ટર પોલિસી (૨૦૨૫-૩૦) લોન્ચ થઈ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગ્લોબલ કેપેબિલીટી…
રાજસ્થાની સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતીની ઉજવણી કરાઈ
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના રાજસ્થાન સુથાર સમાજના લોકો દ્વારા કલોલ ખાતે…
એકતાની અનોખી મિસાલ જોવા મળી છે જ્યાં મુસ્લિમ પરિવારે હિન્દૂ દીકરીનું ગર્વભેર મામેરું ભરી કૌમી એકતાનો અતૂટ દાખલો બેસાડ્યો છે.
હિન્દૂ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ હે ભાઈ ભાઈ, આ વાક્યને સાર્થક કરતો કૌમી એકતાનો…
ગુજરાત રાજ્ય ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ મહામંડળનું ૮ મુ શૈક્ષણિક અધિવેશન યોજાયું
આણંદ, સંજીવ રાજપૂત : શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોરની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત…
દિલ્હીમાં ઐતિહાસિક જીતની ઉજવણી ફટાકડા ફોડીને કરવામાં આવી
દિલ્હી વિધાનસભા માં ૨૭ વર્ષ પછી ભારતીય જનતા પાર્ટી ની ઐતિહાસિક ભવ્યજીતની ઢોલ…
રાધનપુર કૉલેજને NAAC દ્વારા ચોથી સાયકલમાં ગુણવત્તા યુક્ત મૂલ્યાંકનમાં B ગ્રેડ આપવામાં આવ્યો..
પાટણ, એ.આર. એબીએનએસ: હિંમત વિદ્યાનગર સ્થિત શ્રીત્રિકમજીભાઈ ચતવાણી આર્ટ્સ ઍન્ડ…
પુત્રના લગ્ન પ્રસંગે ગૌતમ અદાણીનો સેવા કાર્યનો સંકલ્પ
’બહુજન હિતાય-બહુજન સુખાય’ની ભાવના સાથે રુ.10,000 કરોડની માતબર સખાવત જાહેર કરી…
રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ
ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…