Breaking NewsLatest

ખેડબ્રહ્મા મા વિશ્ર્વહિન્દુ પરિષદ તથા બજરંગ દળ ધ્વારા રક્ષાબંધન નો કાર્યક્રમ યોજાયો

આજ રોજ રક્ષાબંધન પર્વ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ તથા બજરંગ દળ ના કાર્યકર્તા તથા માતૃશક્તિ ની બહેનો દ્વારા ખેડબ્રહ્મા શહેર પોલીસ સ્ટેશન માં પી.એસ.આઇ.શ્રી વિશાલભાઈ પટેલ તથા તેમના કર્મચારીઓને, સિવિલ હોસ્પિટલ નાં દાકતરો તથા તેમના કર્મચારીઓને, પ્રાંત ઓફીસ, બસડેપો મેનેજર શ્રી સગર સાહેબ તથા તેમનો સ્ટાફ અને ખેડબ્ર્મામા નગર પાલિકા ના કર્મચારી ઓ ને. મામલદાર કચેરી ના સ્ટાફ ને માતૃશક્તિ ની બહેનો દ્વારા રાખડી બાંધીને તેમના લાબા આયુષ્ય ની પ્રાર્થના કરવામાં આવી. આ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદના ખેબ્રહ્મામાં જિલ્લા મંત્રી ચેતનભાઇ ધોળું. કોષાધ્યક્ષ મનીષભાઈ કોઠારી ઉપાધ્યક્ષ વિરલભાઇ વોરા સહમંત્રી પરેશભાઈ સોલંકી બાબુભાઈ પરમાર તેમજ બજરંગ દળ ખેડબ્રહ્મા મંત્રી કૌશિકભાઈ રાવલ સહમંત્રી પ્રશાંતભાઈ ત્રિવેદી .જીગરભાઈ વૈષ્ણવ. જીગ્નેશ ભાઈ સોની તથા દુર્ગાવાહિની ના ક્ષેત્રીય મહિલા સંયોજકા કલ્પનાબેન વ્યાસ પ્રાંત મહિલા સંયોજકા કેસરબેન જોશી દુર્ગાવાહિની ના લતા બેન પટેલ. સ્મિતા બેન પટેલ. ડો. મોક્ષા કોઠારી તથા નવ્યા પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
સાથે ભારત રાષ્ટ્ર ની હિન્દુ વિચાર ધારા ને આગળ વધારી દેશ ની પ્રગતિ માટે યોગ્ય નિર્ણય લેવા આહવાન કરવામાં આવ્યું
.
નિકુંજ રાવલ ખેડબ્રહ્મા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *