Latest

ગઢુલા ગામે પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ દ્વારા 100 વધુ જરૂયિાતમંદોને અનાજ કરિયાણા કીટ વિતરણ કરાયુ

શિહોર તાલુકાના ગઢુલા
ગામના વતની અને સુરત સ્થિત આહીર સમાજના આગેવાન
અને ઉદાર દિલ દાતા ગુજરાત
પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ અને પરિવાર દ્વારા
છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય
પ્રવૃતિઓ કાર્યરત છે ત્યારે
આજરોજ ગઢુલા ગામના 100
થી વધારે જરૂયિાત મંદ
પરિવારને અનાજ કરિયાણા
સહિતની કીટ વિતરણ કરવામાં
આવ્યુ આ તકે રઘુભાઈ હુંબલ
સાથે ભાવનગર જિલ્લા
પંચાયત પ્રમુખ ભરતસિંહ
ગોહિલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા,સુરત આહીર સમાજ સમૂહ લગ્ન સમિતિ પ્રમુખ જીતુભાઈ કાચડ,જિલ્લા ભાજપ
પ્રમુખ મુકેશભાઈ લંગાળિયા, જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપતભાઇ બારૈયા,ભાવનગર જિલ્લા ભાજપ કિસાન મોર્ચા અધ્યક્ષ અભેસંગભાઈ પરમાર જિલ્લા ભાજપ કનવિનર ભોજુભાઈ ડાંગર,રબારી સમાજ આગેવાન હિપાભાઈ જોટાણા સણોસરા,સહિતના જોડાયા હતા અને હુંબલ પરિવાર દ્વારા કાયમ
માટે સેવાકીય પ્રવૃતિઓ
કાર્યરત રહે તેવી લાગણી વ્યક્ત
કરવામાં આવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આરોગ્ય મંત્રીના હસ્તે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વિવિધ આરોગ્યલક્ષી પ્રકલ્પોનું ઉદ્ઘાટન કરાયું

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે…

1 of 609

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *