ગાંધીનગર: વિધાનસભાની પેટા ચૂંટણીઓ આવી રહી છે ત્યારે ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસને માહિતી આપવામાં આવી હતી. 9 મી તારીખે જાહેરનામું પડ્યા પછી ગઈકાલે છેલ્લી તારીખ હતી. 3 તારીખે મતદાન છે અને 8 બેઠકની પેટા ચૂંટણી થશે. 3420 નવા મતદાર ઉમેરાયા છે. કુલ 18,75,032 મતદાર છે. આ વખતે દિવ્યાંગ, અને કોરોના પેશન્ટ માટે પોસ્ટલ બેલેટ વપરાશે. એ અધિકારી તેની દેખરેખ કરશે. પોલિંગ સ્ટાફ માટે એસટી બસોની સગવડ કરવામાં આવી છે. અત્યાર સુધી 8 વિધાનસભામાં 50 લાખનો દારૂ પકડાયો છે.. ગઢડા અને કરજણમાં જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો છે તેવું ચૂંટણી કમિશ્નર ડો. એસ. મુરલીકૃષ્ણન દ્વારા જણાવવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતે રાજ્યમાં થનાર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈ ચૂંટણી કમિશ્નર દ્વારા પ્રેસને આપવામાં આવી માહિતી
Related Posts
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…
અંબાજી મંદિરમાં આવેલુ રેલ્વે ટીકીટ સેન્ટર,ઓળખાણ વાળાના કામ જ થાય છે, બીજાં લોકોને ધક્કા ખાવા પડે છે
શક્તિપીઠ અંબાજી માં લોકો દૂરદૂરથી માતાજીના દર્શન કરવા આવે છે. અંબાજી ખાતે આવતા…
બનાસકાંઠા વન વિભાગ અંબાજી રેન્જ દ્વારા વન્ય પ્રાણીઓથી સંઘર્ષ ટાળવા પ્રજાજનોને તાલીમ અપાઈ
વન્ય પ્રાણીઓ અવાજથી ડરે છે,જંગલમાંથી પસાર થઈ રહ્યા હોય તો રીંછ કે દીપડો હુમલો…
સાવરકુંડલા જીઆઈડીસી માટે સૂચિત જમીનની જંત્રી રિવાઈઝ કરી સાવરકુંડલાના નાના નાના ઉદ્યોગકારોને પોસાય તેવા દરો કરવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને અસરકારક અને તર્કબદ્ધ રજૂઆત કરી
સાવરકુંડલાના વર્ષોથી લટકતા સવાલ જીઆઈડીસી.. સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે…