Breaking NewsLatest

ગુજરાતનાં લોકપ્રિય ગૃહરાજ્યમંત્રી અંબાજી મંદિર ના દર્શન કર્યા

અમિત પટેલ.અંબાજી
ઉત્તરપ્રદેશ નું કાશી સમગ્ર દેશમાં ધર્મનગરી તરીકે ઓળખાય છે જ્યારે શક્તિપીઠ અંબાજી સરસ્વતી નદીના કિનારે આવેલું હોવાથી સરસ્વતી નગરી તરીકે ઓળખાય છે. અંબાજી ખાતે વિવિધ નેતાઓ અને માઇ ભકતો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આજે બપોરે ગુજરાત ના લોકપ્રિય ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી અંબાજી મંદિર ખાતે માતાજીના દર્શન કર્યા હતા. અંબાજી મંદિર ટ્રસ્ટ ના વહીવટદાર અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા પણ હાજર રહ્યા હતા.


અંબાજી ખાતે આવેલા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સ્ટોન પાર્ક, ગબ્બર અને કુંભારીયા ની મુલાકાત લીધી હતી ત્યારબાદ માતાજીના દર્શન કરવા અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે માતાજીના ગર્ભગૃહ મા પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ માતાજીની ગાદી પર જઈને ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર

જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…

કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…

1 of 715

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *