Breaking NewsLatest

ગુજરાતના સુરતમાં ઐતિહાસિક ભીમરાડ ગામને પર્યટન સ્થળ બનવવા જઇ રહીયા છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ભીમરાડ ગામના નિર્માણ માટે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે. આજરોજ ભીમરાડ ગામમાં મહાત્મા ગાંધીજીનું ભવ્ય આશ્રમ, પર્યટન સ્થળનું ખાતમુરત કરવામાં આવ્યું હતું.જેમાં ઉપસ્થિત પ્રદેશ અધ્યક્ષ આર પાટીલ,કેબિનેટ મંત્રી પુણેશ મોદી, રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરતના ધારાસભ્ય સહિત કાંઠા વિસ્તારના ગામજણો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત

                સુરતના ભીમરાડ ગામ 1930 થી ભારત દેશના આઝાદી જંગનું લડતનું કેન્દ્ર બનેલું ભીમરાડને હવે સુંદર પર્યટન સ્થળ તરીકે વિકસિત કરવા ગુજરાત સરકારે પ્રજાલક્ષી નિણૅય લઈ પર્યટક સ્થળ તરીકેની જાહેરાત કરી ભીમરાડ ગામને નિર્માણ કરવા આને પર્યટન સ્થળ બનાવવા માટે 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે ત્યારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ કેબિનેટ મંત્રી પુર્ણૅશભાઈ મોદી તથા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, અને ધારાસભ્યશ્રીનો સમગ્ર ચોર્યાસી કાંઠા વિસ્તારના ભીમરાડ ગામજનો અને ભીમરાડ ગામના અગ્રણી બળવંતભાઈ પટેલની મહેનતથી આજ રોજ ભીમરાડ ગામમાં મહાત્મા ગાંધીજીનું આશ્રમ અને  પર્યટન સ્થળનું ભુમિ પૂજન કરી  ખાતમુરત કરવામાં આવ્યું હતુ….

       આજે  ભીમરાડ ગામ પર્યટન સ્થળ બનતા જઈ રહ્યું છે ત્યારે રોજગારીની તકો પણ વધશે. અને સુરત શહેર  પર્યટન સ્થળ તારીખે ઓળખાશે. સુરતના ઐતિહાસિક ભિમરાડ ગામ ખાતે મહાત્મા ગાંધીજી 09 એપ્રિલ 1930 ના રોજ આવી પોહંચ્યા હતાં તે સમયે ભીમરાડથી એક ચપકી મીઠું ઉપાડી આવાન કર્યું હતું કે મને હવે આઝાદ ભારતના દર્શન થવા જઈ રહ્યા છે..

સુરતના ઐતિહાસિક ભીમરાડ ગામ પર્યટન સ્થળ તરીકે બનવા જઈ રહ્યું છે

ગુજરાત સરકાર દ્વારા ઐતિહાસિક ભીમરાડ ગામ નું નિર્માણ માટે દસ કરોડ રૂપિયા ફાળવ્યા છે

મહાત્મા ગાંધીજીનું આશ્રમ અને પર્યટન સ્થળ નિર્માણ થાય લોકોને રોજગારીની તક પણ મળશે…

ઈતિહાસી ભીમરાડ ગામની પવિત્ર ભૂમિનું આજરોજ ખાતમુરત કરવામાં આવ્યું હતું….

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *