Breaking NewsLatest

જય જય શ્રીરામ આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ ભાવનગર જીલ્લાની વ્યાપક બેઠક અને કાર્યકર્તા અભ્યાસ વર્ગ નુ આયોજન નૈમિષારણ્ય ગુરુકુળ ભાવનગર ખાતે થયુ હતુ…

આ બેઠકમા આગામી સમય મા સંગઠન ને ક્યા સુધી લઈ જવુ કેવી રીતે કામ કરવુ, એ બધી ચર્ચા કરવામા આવી, તથા દરેક પ્રખંડ મા તથા જીલ્લામા નવા દાયિત્વ ની ઘોષણા કરવામા આવી તેમા આપણા તાલધ્વજ(તળાજા) પ્રખંડ ના જવાબદાર વ્યક્તિઓ ના નામ ની પણ જાહેરાત થઈ ,તો તેમા
(1)વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રખંડ અધ્યક્ષ તરીકે પ્રવિણભાઈ ભટ્ટ(મણાર),
વિશ્વ હિન્દ પરિષદ પ્રખંડ મંત્રી તરીકે હિમાંશુભાઇ પાલા(તળાજા),વિશ્વ હિન્દુ પરિષદ ના પ્રચાર-પ્રસાર પ્રમુખ તરીકે પીડી ડાભી(ભેગાળી)
ગૌ સેવા અને સંવર્ધન પ્રમુખ દશરથસિંહ રાઠોડ(ઉંચડી),સત્સંગ પ્રમુખ તરીકે કુલદીપસિંહ સરવૈયા(જુનીછાપરી) ને નવી જવાબદારી સોંપવામા આવી,
આ તમામ કાર્યકર્તા વડીલો તથા બંધુઓને ખુબ ખુબ શુભકામનાઓ 💐💐
આપ સૌ અવિરત ધર્મ કાર્ય કરતા રહો એવી શક્તિ ભગવાન શ્રીરામ આપને પ્રદાન કરે…🙏🙏🙏

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 729

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *