Breaking NewsLatest

જસદણના ઇન્દ્રજીત ડાંગરે પોતાના રક્તથી રક્ષામંત્રીને પત્ર લખી રેજીમેન્ટની માંગ કરી

રેજાંગલા યુદ્ધમાં શહીદ થયેલા ૧૪૪ આહીરોને આહીર રેજિમેન્ટમાં સ્થાન આપવા રક્ષામંત્રી રાજનાથસિંહને ખૂનથી પત્ર લખાયા

લોહીના એક એક કણમાં દેશ ભક્તિ સમાયેલી છે તેવા ઉદેશ્ય સાથે આહીર સમાજ દ્વારા આહીર રેજીમેન્ટની ક્રાંતિ હાથ ધરવામાં આવી છે વર્ષ ૧૯૬૨માં રેજાંગલા યુદ્ધ થયું હતુ જેમાં દુશ્મન ના ૨૦૦૦ જેટલા સૈનિકોનો ખાતમો કરવામાં આવ્યો હતો આ યુદ્ધમાં ૧૧૪ જેટલા આહિર સૈનિકોએ શહીદી વહોરી હતી આ શહીદોના સન્માન આહીર રેજીમેન્ટની ક્રાંતિ હાથ ધરવામાં આવી છે આહીર રેજીમેન્ટમાં શહીદોના નામ લખીને તેમના બલિદાનને યોગ્ય ન્યાય આપવાની ખેવના સાથે રક્ષા મંત્રી રાજનાથ સિંહને ખૂન રક્તથી પત્ર લખવામાં આવ્યા છે ૧૧૦૦ જેટલા યુવાનોએ ખૂન રક્તથી પત્ર લખવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે તેમજ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી અનિશ્ચિત ધારણા પર ઉતારવામાં આવશે રાજકોટના જસદણમાં આહીર યુવાન ઈન્દ્રજીત ડાંગર દ્વારા આહીર રેજીમેન્ટ ક્રાંતિ હાથ ધરવામાં આવી છે ‘મૃત્યુ યા ફતેહ’ અને ‘વિજય યા વીરગતિ’ ના સૂત્રો સાથે અનિશ્ચિત કાંતિ મા આહિર યુવા અગ્રણી ઇન્દ્રજીત ડાંગર દ્વારા લોહી થી લખેલા પત્ર રક્ષા મંત્રી રાજનાથસિંહને મોકલીને સૈન્યમાં આહીર રેજીમેન્ટ ફળવા માટેની માંગણી કરેલ છે
“આહિર રેજિમેન્ટ હક હૈ હમારા”
જય યાદવ જય માધવ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

લાખો રૂપિયા ના ખર્ચ કુંભારીયા નો નવીન બનેલો રોડ બેસી ગયો, ભ્રષ્ટ કોન્ટ્રાકટર ને બ્લેકલીસ્ટ કરવાની જરૂર?

હાલમા ગુજરાતમા વિકાસ જોરદાર ચાલી રહ્યો છે અને આખા ગુજરાતના ખૂણેખૂણે સુધી વિકાસના…

અંબાજી – “તલાવડી” ની જગ્યા પર વર્ષો પહેલા ઊભા કરાયેલ દબાણો દૂર કરવા માં નિષ્ફળ નીવડતી અંબાજી ગ્રામ પંચાયત……!!!

વર્ષ ૨૦૦૫ માં સોમાભાઈ ખોખરીયા ના સરપંચ પદ વખતે દબાણો દૂર કરવા નો ઠરાવ પસાર થવા…

સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના…

1 of 730

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *