જામનગર: જામનગરની સરકારી હોસ્પિટલ ગુરુ ગોવિંદસિંગ હોસ્પિટલમાં ગઈકાલે ICCU વિભાગમાં લાગેલી ભીષણ આગના બનાવ બાદ આજે ગાંધીનગરથી ખાસ તપાસ માટે PIUની ટિમ જામનગરની ગુરુ ગોવિંદસિંગ (જીજી) હોસ્પિટલ પહોંચી છે, જેમના દ્વારા હોસ્પિટલના ICC યુનિટની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું તેમજ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી માહિતી મેળવી હતી અને તમામ ઝીણવટભરી માહિતી એકત્ર કરી હતી. ગાંધીનગરથી તપાસમાં આવેલ PIU ના ઇલેક્ટ્રિકલ સુપ્રીટેન્ડન્ટ એન્જીનીયર પ્રતીક મેહતાના જણાવ્યા મુજબ ICCU માં થોડુંક નુકશાન થયું છે જેને એક મહિનાના સમયાંતરે ઉભો કરી દેવામાં આવશે. આગ લાગવાનું કારણ પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે તે તપાસ કર્યા બાદ જ બહાર આવશે.
જામનગરમાં જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગની તપાસ માટે ગાંધીનગરથી PIU ટીમ પહોંચી.
Related Posts
પોરબંદર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ અને જામનગર એમ કુલ ચાર જિલ્લાની રેલવે સુવિધામાં થશે વધારો : 14મી થી બે નવી ટ્રેનનો પ્રારંભ
દશકાઓ જુની માંગણીઓ સંતોષાતા લોકોમાં આવકાર કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ…
સાવરકુંડલામાં ધર્મ, સંસ્કૃતિ અને સેવાનો ત્રિવેણી સંગમ તુલસી વિવાહ પ્રસંગે રેકોર્ડબ્રેક રક્તદાન અને ૮૬૫ અંગદાન સંકલ્પ પત્રો ભરાયા
શ્રી મસા પીર બાપુ દ્વારા ગામ ધુમાડાબંધ ભોજનનું નિમંત્રણથી સાવરકુંડલામાં ૩૫,૦૦૦…
પત્રકાર એકતા પરિષદ દાહોદ જિલ્લા કારોબારીની બેઠક આરામગૃહ ખાતે યોજાઈ…
આરામગૃહમાં પત્રકાર એકતા પરિષદની દાહોદ જિલ્લા કારોબારીની બેઠક સર્કિટ હાઉસ ખાતે…
અરવલ્લી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોડાસા ખાતે SIR તાલીમનું સફળ આયોજન
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ભારતના ચૂંટણી પંચ, નવી દિલ્લીના તા. ૨૭/૧૦/૨૦૨૫ના પત્ર…
પત્રકાર એકતા પરિષદ ની મહીસાગર જિલ્લા કારોબારી ની મિટિંગ લુણાવાડા સર્કિટ હાઉસ માં યોજાઈ..
મહીસાગર જિલ્લાના પત્રકારો નો 10 લાખ નો અકસ્માત વીમો સંગઠન દ્વારા લેવા થઈ ચર્ચા.…
રોકડ રૂ.૨૧,૨૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાંપનો જુગાર રમતા છ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
રાજકોટ-દિલ્લી વચ્ચે એક સાથે નવી બે ફ્લાઈટનો કાલે લાભ પાંચમથી થશે પ્રારંભ
કેન્દ્રીય મંત્રીશ્રી ડૉ માંડવિયાના પ્રયત્નોથી લોકોની હવાઈ સુવિધામાં કરાયો વધારો…
હડાદ પોલીસે અંતરિયાળ વિસ્તારમાં દિવાળીની અનોખી ઉજવણી કરી
ગરીબ બાળકો અને સ્થાનિકો સાથે ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચી ખુશીઓ વહેંચી બનાસકાંઠા…
મિસાઈલ મેનની જન્મજયંતિ: સપના જોવાની અને પુરા કરવાની પ્રેરણા
રિપોર્ટ અનુજ ઠાકર. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક ડૉ. એ.પી.જે.…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્વારા માનનીય પ્રધાનમંત્રીશ્રીના ઉદબોધનનું જીવંત પ્રસારણ યોજાયું.
માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી દ્વારા આજ રોજ સમગ્ર દેશના ખેડૂતોને ઉદબોધન…
















