જામનગર: જામનગરમાં પહેલીવાર હેપ્પી વુમન્સ ટ્રસ્ટ જેના પ્રમુખ રચનાબેન નંદાણીયા અને ટ્રસ્ટના મંત્રી મંત્રી નેહાબેન જાદવ ટ્રસ્ટી અને વોર્ડ નંબર ચાર પ્રમુખ દક્ષાબેન વાડોલીયા સાથે જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા તથા ઓ.બી.સી પ્રમુખ સુભાષભાઈ ગુજરાતી, વોર્ડ પ્રમુખ મહેશભાઈ સિધ્ધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ પિયુષ પરમાર, જીવન વિદ્યા ટ્યૂશન ક્લાસના હિતેશ ભાઈ રાઠોડ વગેરે અનુભવી તજજ્ઞો દ્વારા જામનગર શહેરમાં પહેલીવાર બાળકોને ભાગવત ગીતાજીના અધ્યાય શિખવાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગીતાજીના અધ્યાય સીધનાથ સ્કૂલના પ્રિન્સિપાલ દ્વારા શીખવશે પછી એમની પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ બાળકોને ગીતાજીના અધ્યાયની પરીક્ષા લીધા બાદ ઇનામ તથા બધા બાળકો જે ગીતાજીના અધ્યાય શીખવા આવે છે એ લોકોને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને ટ્રસ્ટનું સર્ટીફિકેટ પણ આપવામાં આવશે તેવું ટ્રસ્ટના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
જામનગરમાં પ્રથમવાર બાળકોને ભગવત ગીતાજીના અધ્યાય શિખવવાની શરૂઆત કરવામાં આવી.
Related Posts
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…
રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની મંજૂર થયેલી ૨૦૮ જગ્યાઓ પૈકી ૧૯૮ જગ્યાઓ ભરાયેલી છે: ગૃહમંત્રી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે…
ગોધરા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ, ૧૯૯૪ હેઠળ નોંધાયેલ ખાનગી ડોકટરોનો વર્કશોપ યોજાયો
ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ડીસ્ટ્રીકટ એપ્રોપ્રીએટ ઓથોરીટી…