Breaking NewsLatest

જામનગર ખાતે લોકોને સહાય અને આપત્તિ રાહત કામગીરીને ખડે પગે ઉભા રહી પાર પાડતા INS વાલસુરાના ઝાંબાજ કર્મીઓને સલામ.

જામનગર: જામનગરમાં આવેલા અવિરત અને ભારે વરસાદના કારણે તેમજ જિલ્લા નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવેલી વિનંતીને ધ્યાનમાં રાખીને, જામનગર શહેરમાં વરસાદથી અસરગ્રસ્ત વિવિધ વિસ્તારોમાં ફસાયેલા નાગરિકોને બચાવવા માટે નાગરિક પ્રશાસન દ્વારા કરવામાં આવી રહેલી રાહત કામગીરીમાં મદદ માટે INS વાલસુરાના કર્મીઓને નિયુક્ત કરવામાં આવ્યા હતા. નૌસેના દ્વારા તૈનાત કરવામાં આવેલી હોડીઓની મદદથી ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો સહિત મોટી સંખ્યામાં લોકોને બચાવીને સલામત આશ્રયો પર ખસેડવામાં આવ્યા હતા. નૌસેનાની ટીમો ફસાયેલા નાગરિકોને તાજું ભોજન અને સુકુ કરીયાણું પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને વર્ષ ૨૦૨૫-૨૬ની કચ્છ જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઇ

આયોજન મંડળની બેઠકમાં કચ્છ જિલ્લાના રૂ.૧૩૪૫ લાખના ૫૩૯ વિકાસ કામોને બહાલી અપાઇ…

ત્રણ કરોડના ખર્ચે સંત શ્રી ત્રિકમ સાહેબ ધર્મસ્થાનક ચિત્રોડ નિર્માણ કાર્યની કામગીરી અંતિમ તબક્કામાં

કચ્છ, સંજીવ રાજપૂત: કચ્છ જિલ્લાના રાપર તાલુકાના કંડલા પાલનપુર નેશનલ હાઇવે રોડ પર…

1 of 707

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *