જામનગર: ગુજરાત રાજ્યના જામનગરમાં સગીરા પર 4 નરાધમો દ્વારા દુષ્કર્મના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને પોલીસ દ્વારા પણ ઝડપી કાર્ય કરતા આ ચારેય આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે ત્યારે પીડિતાના પરિવારની મહિલા આયોગની ટીમના 4 સભ્યો દારા મુલાકાત લેવામાં આવી હતી અને આ કાંડની હકીકત વિશે જાણકારી મેળવવામાં આવી હતી જે પોલીસ અને પૂર્ણ માહિતી એકત્ર કરી તેનો રિપોર્ટ મહિલા આયોગને સોંપશે. આ ઉપરાંત તેં જ ક્ષણોમાં જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ ઝેનબબેન ખફી અને નયનાબા જાડેજા તેમજ મહિલા કાર્યક્રરો દ્વારા પણ પીડિતા પરિવારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમના પાસેથી હકીકત અને જાણકારી મેળવી હતી ઉપરાંત આ પરિવારને યોગ્ય ન્યાય મળી રહે તે માટે સરકારને તાત્કાલિક આ બાબતે ધ્યાન આપવા નિવેદન કરવામાં આવ્યું હતું તેમજ આક્રોશ સાથે આ આરોપીઓને કડકમાં કડક સજા થાય તટસ્થ ન્યાયિક તપાસ અને ફાસ્ટ ટ્રેકમાં કેસનો ઉકેલ આપી ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી.
જામનગર દુષ્કર્મની પીડિતાના પરિવારના સભ્યોની મહિલા આયોગ અને જામનગર કોંગ્રેસ મહિલા નેતાઓ દ્વારા મુલાકાત કરાઈ.
Related Posts
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…
રાજપૂત સમાજનું ગૌરવ વધારતા જાબીડા ગામના પુત્રવધુ પ્રિયંકાબા જાડેજા
જામનગર, સંજીવ રાજપૂત: ધ્રોલ તાલુકાના જાબીડા ગામના વતની મહીપતસિહ પંચાણજી જાડેજા…
વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષ સાથે ખંભાળિયા શહેર રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું
દેવભૂમિ દ્વારકા, સંજીવ રાજપૂત: દેશમાં ૭૯મા સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણીના…
જામનગરના લાલપુર ખાતે દેશભક્તિના માહોલમાં ઉમંગભેર “તિરંગા યાત્રા” યોજાઈ
લાલપુર, સંજીવ રાજપૂત: , સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે લાલપુરમાં ભવ્ય…
તિરંગા યાત્રા દરમિયાન દેશભક્તિના રંગે રંગાયું અને રાષ્ટ્ર ભક્તિનાના જયઘોષથી ગુંજયું પાટણ શહેર
પાટણ, સંજીવ રાજપૂત: : જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, જ્યાં સ્વચ્છતા ત્યાં સુંદરતા…
દાંતા અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી મુશ્કેલી બાબતે સીએમ ને રજૂઆત કરી
છેલ્લા ઘણા સમયથી દાંતા અને અમીરગઢ તાલુકાના આદિવાસી નાગરિકોને દાખલા બાબતે પડતી…
ઉચ્ચ-ટેક્નિકલ શિક્ષણ મંત્રી શ્રી ઋષિકેશ પટેલ દ્વારા શિક્ષણ વિભાગ હસ્તકની કુલ ૯ વેબસાઇટનું રિ-લોન્ચિંગ કરાયું
પ્રાથમિક, માધ્યમિક, પ્રોઢ શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયાની ગરિમામય…
“મનને આંનદ આપે તે આપણી સંસ્કૃત ભાષા”
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગાંધીનગર ટાઉનહોલ ખાતે મહામહિમ રાજ્યપાલ શ્રી…