જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાનો પ્રારંભ વોર્ડ નંબર 15 માં આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોર્પોરેટર આનંદ રાઠોડ 79 ન્યાય યાત્રાના ઇન્ચાર્જ જૈનબ બેન ખફી અને ધવલ નંદા રચનાબેન નંદાણીયા જિલ્લા મહિલા પ્રમુખ નયના બા જાડેજા મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા કોંગ્રેસ મહામંત્રી આનંદ ગોહિલ મહામંત્રી સાજીદ બ્લોચ વોર્ડ પ્રમુખ ધીરેન નંદા યાસ્મીન બેન દરજાદા દર્શન રાઠોડ સહિતના આગેવાનો જોડાયા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.
Related Posts
મોરવા હડફ ખાતે તાલુકા કક્ષાનો ઔદ્યોગિક રોજગાર અને એપ્રેન્ટિસ ભરતી મેળો યોજાયો
એબિએનએસ, વી.આર. ગોધરા: જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા પંચમહાલ દ્વારા તાલુકા…
ગોધરા ખાતે એક દિવસીય ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
એબીએનએસ, વી.આર. ગોધરા: આણંદ કૃષિ યુનિવર્સિટી હસ્તકની ગોધરામાં આવેલ કૃષિ ઇજનેરી…
ગુરુ પંકજ ઉત્સવ અને મહારી સન્માનની શરૂઆતની સાંજે, નૃત્ય કલાકાર આદ્યાશા મિશ્રાએ તેના ઓડિસી નૃત્યથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા.
કપિલ પટેલ દ્વારા અમદાવાદ આદિગુરુ પંકજ ચરણદાસની 106મી જન્મજયંતિ નિમિત્તે, ગુરુ…
गुरु पंकज उत्सव एवं माहारी सम्मान की उद्घाटन संध्या में नृत्य शिल्पी आद्याशा मिश्रा ने ओडिसी नृत्य से दर्शकों को मंत्रमुग्ध कर दिया।
कपिल पटेल द्वारा अहमदाबाद आदिगुरु पंकज चरण दास की 106वीं जयंती के अवसर पर गुरु…
દેશી બનાવટની બંદુક (કટ્ટો) ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૧૧૭ કિ.રૂ.૪૨,૧૨૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.…
ભાવનગર જીલ્લાના નિલમબાગ પોલીસ સ્ટેશન તથા ઘોઘા પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુન્હાઓમાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
દાદાબાપુ ધામ પચ્છમ ભાલ મુકામે માબાપ વગરની 11 દીકરીઓને ચણિયાચોળી અર્પણ કરવામાં આવી.
આગામી તારીખ 11 4 2025 ના રોજ દાદાબાપુ ધામ પચ્છમ ભાલ નો તૃતીય પાટોત્સવ નું ભવ્ય…
મહુવા અંજાર અને અન્યત્ર અકસ્માતમાં માર્યા ગયેલાઓને મોરારીબાપુની સહાય
પ્રાપ્ત અહેવાલો મુજબ ગત દિવસોમાં અનેક સ્થળે અકસ્માતોની ઘટનાઓ નોંધાઈ છે. મહુવા ના…
ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ
એબીએનએસ, વી.આર. ગોધરા (પંચમહાલ)::પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમાર અધ્યક્ષસ્થાને…