જામનગર: સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે અને તેમના પરિવારને ન્યાય મળે એ માટે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા કોવિડ 19 ન્યાય યાત્રાનો પ્રારંભ વોર્ડ નંબર 15 માં આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા દરમ્યાન શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા કોર્પોરેટર આનંદ રાઠોડ 79 ન્યાય યાત્રાના ઇન્ચાર્જ જૈનબ બેન ખફી અને ધવલ નંદા રચનાબેન નંદાણીયા જિલ્લા મહિલા પ્રમુખ નયના બા જાડેજા મહિલા શહેર કોંગ્રેસ પ્રમુખ રંજનબેન ગજેરા કોંગ્રેસ મહામંત્રી આનંદ ગોહિલ મહામંત્રી સાજીદ બ્લોચ વોર્ડ પ્રમુખ ધીરેન નંદા યાસ્મીન બેન દરજાદા દર્શન રાઠોડ સહિતના આગેવાનો જોડાયા હતા અને મૃતકોના પરિવારજનોને સાંત્વના પાઠવવામાં આવી હતી.
જામનગર શહેર કોંગ્રેસ દ્વારા સરકારી બેદરકારી ને કારણે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોની આત્માને શાંતિ મળે તે હેતુએ કોવિડ 19 ન્યાય યાત્રાનું આયોજન.
Related Posts
જામનગર શહેરમાં વિવિધ જગ્યાએ હવાઈ હુમલાની જાણકારી મળતા જ જિલ્લા તંત્રએ યુદ્ધના ધોરણે બચાવ અને રાહત કામગીરીની મોકડ્રીલ હાથ ધરી
જામનગર,સંજીવ રાજપૂત: શહેરના ક્રિસ્ટલ મોલ, રિલાયન્સ રિફાઇનરી તથા સિક્કા થર્મલ…
ગુજરાત માટે ગર્વની ક્ષણ: ઓપરેશન સિંદુરની સફળતા વિશ્વને જણાવનારા કર્નલ સોફિયા કુરેશી મૂળ વડોદરાના છે
વડોદરા, સંજીવ રાજપૂત: ગુજરાતની ધરતીની એક દિકરી, કર્નલ સોફિયા કુરેશી, આજે દેશ…
ભાવનગર જિલ્લામાં તા. 7 મે ના રોજ રાત્રે 7.45 થી 8.15 વાગ્યા સુધી બ્લેક આઉટ
"બ્લેક આઉટ એટલે અંધારપટ", યુદ્ધની પરિસ્થિતિ અંગે જાગૃતિ કેળવવા હેતુથી…
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગરના પદાધિકારીઓ ચૂંટાયા
જામનગર, સંજીવ રાજપૂત: તા. 04/05/2025ના રોજ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી જામનગર…
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…