Latest

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમાં  ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ રોજ યોજવામાં આવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૪/૦૨/૨૦૨૨ (ગુરુવાર)ના રોજ ૧૧.૦૦ કલાકે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી, અરવલ્લીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાનાં રહેશે નહી.એમ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર  અરવલ્લી  દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *