Latest

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમાં  ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૨ રોજ યોજવામાં આવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જિલ્લા કક્ષાએ “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” તા.૨૪/૦૨/૨૦૨૨ (ગુરુવાર)ના રોજ ૧૧.૦૦ કલાકે અરવલ્લી જિલ્લા કલેકટર કચેરી ખાતે કલેક્ટરશ્રી, અરવલ્લીના અધ્યક્ષપણા હેઠળ યોજવામાં આવશે.
આ કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના, કોર્ટમાં કેસો ચાલુ હોય તે બાબતના, ન્યાયિક કે અર્ધન્યાયિક બાબતને લગતા પ્રશ્નો તેમજ આ કાર્યક્રમમાં અગાઉ રજૂ થયેલ પ્રશ્નો ફરીથી રજૂ કરવાનાં રહેશે નહી.એમ જિલ્લા નિવાસી અધિક કલેકટરશ્રી એન.ડી.પરમાર  અરવલ્લી  દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 615

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *