રણધીર ઝાલા એટલે જીવનને નવા અભિગમથી જોનાર મુલવનારા ચિંતક અને અનાસક્ત કર્મયોગી અનેક યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી અને ધ્યાનના માર્ગ તરફ દોરી જનાર ચેહરો પોતાના પ્રેરક અને જીવનના અનુભવમાંથી નિષ્પન્ન થયેલા સુવિચારો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક અને સ્થાઈ સંતુલનનો સાક્ષાત્કાર કરાવનાર વ્યક્તિત્વ. ધ્યાનને યુવાભોગ્ય બનાવનાર અને અધ્યાત્મને આધુનિક અભિગમથી પ્રસ્તુતિકરણ કરનાર કર્મયોગી જે આજે પણ જોબ, પરિવાર, સમાજ અને મિત્રવર્તુળ બધુંજ બખૂબી નિભાવતા નિભાવતા યોગ જેવા ગહન વિષયમાં પણ ડૂબકી લગાવી શકે છે તો આવો માણીયે જીવનના અનેક પાસાઓને એકસાથે સુચારુ રૂપે નિભાવી શકનાર વ્યક્તિત્વને.

















