રણધીર ઝાલા એટલે જીવનને નવા અભિગમથી જોનાર મુલવનારા ચિંતક અને અનાસક્ત કર્મયોગી અનેક યુવાનોને પ્રેરણા અને માર્ગદર્શન પૂરું પાડી અને ધ્યાનના માર્ગ તરફ દોરી જનાર ચેહરો પોતાના પ્રેરક અને જીવનના અનુભવમાંથી નિષ્પન્ન થયેલા સુવિચારો દ્વારા અનેક લોકોના જીવનમાં સકારાત્મક અને સ્થાઈ સંતુલનનો સાક્ષાત્કાર કરાવનાર વ્યક્તિત્વ. ધ્યાનને યુવાભોગ્ય બનાવનાર અને અધ્યાત્મને આધુનિક અભિગમથી પ્રસ્તુતિકરણ કરનાર કર્મયોગી જે આજે પણ જોબ, પરિવાર, સમાજ અને મિત્રવર્તુળ બધુંજ બખૂબી નિભાવતા નિભાવતા યોગ જેવા ગહન વિષયમાં પણ ડૂબકી લગાવી શકે છે તો આવો માણીયે જીવનના અનેક પાસાઓને એકસાથે સુચારુ રૂપે નિભાવી શકનાર વ્યક્તિત્વને.
જીવન માં એક નવો વિચાર બધા લોકો ના દરેક કાર્યો માં હર હંમેશ સાથે હોઈ એવા વ્યક્તિત્વ ધરાવનાર એટલે: રણધીર ઝાલા
Related Posts
અંબાજીમાં PM મોદીના 75મા જન્મદિવસે મેરેથોન.5, 12 અને 17 કિમીની સ્પર્ધામાં 1300 સ્પર્ધકોએ ભાગ લીધો, 1.30 લાખનું ઇનામ વિતરણ
શક્તિપીઠ અંબાજી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે મેરેથોનનું…
પેટ્રિયટ ક્લબ ઓફ ઈન્ડિયા અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, વડોદરા દ્વારા રોગ મુક્ત ભારત અભિયાન નું ઉદ્દઘાટન.
સ્વામી વિવેકાનંદજીએ શિકાગો વિશ્વ ધર્મ પરિષદમાં આપેલા ભાષણ ની સ્મૃતિમાં પેટ્રિયટ…
નમોત્સવ: સેવા, સમર્પણ અને સંકલ્પનો મહોત્સવ…ગુજરાતે રક્તદાન થકી સર્જ્યો વિશ્વ વિક્રમ
“આ રક્તદાન શિબિર ગુજરાતની સેવાભાવનાનું જીવંત પ્રતીક છે.” - માન. મંત્રીશ્રી…
કિડ્સ ગાર્ડન જુનિયર સ્કૂલમાં દાદા દાદી દિવસની ઉજવણી
અંબાજી ખાતે ઘણી બધી શાળાઓ આવેલી છે.જે પૈકી મૈત્રી અંબે સોસાયટી ખાતે આવેલી કિડ્સ…
પત્રકાર ટેલિફોન સંપર્ક ડિરેક્ટરી – 2025 અંગે વડોદરામાં બેઠક
સમગ્ર ગુજરાતના પત્રકારો અને તંત્રીશ્રીઓની ઉપસ્થિતિ પત્રકારમિત્રો ના હિત અને…
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો…
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને…
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…