તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ટરનેશનલ human rights એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ શ્રી પ્રીતિબેન ધીમંત ભાઈ જોશી અને વાઈસ પ્રેસિડેન્ટ જુહીબેન રામભાઈ નંદાણીયા એ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાહેબની મુલાકાત લઇ અને શુભેચ્છા પાઠવી હતી અને જાડેજા સાહેબ સાર સાંત્વના આપી જુસ્સો વધાર્યો હતો અને ઉપરોક્ત સમાજસેવામાં ઉમદા કામગીરી કરીએ તે પ્રકારનું પ્રોત્સાહન પણ આપ્યું હતું એ બદલ જાડેજા સાહેબ નો ખૂબ ખૂબ આભાર તથા જૂનાગઢમાં કોઇપણ સમાજની માતા બહેન કે દીકરી ઉપર કોઈપણ પ્રકારનું અત્યાચાર થતો હોય અને મુશ્કેલીમાં હોય તો ઉપરાંત સેવામાં અમે પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને અમારી ટીમ ખંત થી સેવા નિભાવીશું અને કોઈપણ દીકરી ના હિત માટે ખાતરીપૂર્વક ફરજ નિભાવી શું પ્રેસિડેન્ટ પ્રીતિબેન જોશી જણાવ્યું હતું. રિપોર્ટ બ્યુરૉ જુનાગઢ
જુનાગઢ હુમનરાઈટસ ના પ્રેસિડેન્ટ સહીત કાર્યકર બહેનો દ્રારા ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા ની લીધી સુભેચ્છા મુલાકાત
Related Posts
ભાવનગરપાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં સને-૨૦૧૫ની સાલમાં દાખલ થયેલ હત્યાના ગુન્હામાં આજીવન કેદની સજા ભોગવતાં ફર્લો રજા ઉપરથી છેલ્લાં સાત વર્ષથી ફરાર કેદીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા નવ ઈસમોને ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૫,૪૦૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હારજીતનો હાથકાપનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતીભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
ભાવનગર ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છેતરપીંડી-વિશ્વાસઘાતના ગુન્હામાં પકડવાના બાકી આરોપીને ઝડપી લેતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રોકડ રૂ.૧૪,૬૦૦/-ના મુદ્દામાલ સાથે વરલી મટકાના આંકડાનો હારજીતનો જુગાર રમતા ઇસમને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
રાધનપુર ડેપોના કંડક્ટરની પ્રમાણિકતા, બસમાં મળેલ પર્સમાં રૂ.10105 મૂળ મુસાફર ને પરત કર્યા…
પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મહેમદાવાદ ગામના રામાનંદી સાધુ…
ઓપરેશન સિંદૂરના સન્માનમાં સિદ્ધપુરમાં તિરંગા યાત્રા યોજાઇ. ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું સિદ્ધપુર
જમ્મુ-કાશ્મીરના પહેલગામ ખાતે નિર્દોષ પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ…
દિલ્હી ના એક વ્યવસાયી.. અને સદભાવના ટ્રસ્ટના નિર્દેશક.. રાજેશભાઈ અરોડા દર વર્ષે પોતાના પરિવાર સાથે આદ્યશક્તિમાં અંબાના ધામ અંબાજી દર્શન કરવા આવતા હોય છે.
તેમને અંબાજી વિસ્તારના.. એક ગરીબ ગામ મચકોડા.. ની પોતાના પરિવાર સાથે એક મુલાકાત…
ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની મુલાકાત લેતા રક્ષામંત્રી રાજનાથસિંહ
ભુજ, સંજીવ રાજપૂત: રક્ષા મંત્રી રાજનાથ સિંહે ગુજરાતના ભુજ એરફોર્સ સ્ટેશનની…
કચ્છીજનોની ખુમારી અને ભૂકંપ બાદ વડાપ્રધાનના વિઝનથી કચ્છના સર્વાંગી વિકાસને બિરદાવતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ
ભુજ: સંજીવ રાજપૂત: કચ્છની મુલાકાતે પધારેલા દેશના સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહે…