તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ટરનેશનલ human rights એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ શ્રી પ્રીતિબેન ધીમંત ભાઈ જોશી અને વાઈસ પ્રેસિડેન્ટ જુહીબેન રામભાઈ નંદાણીયા એ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાહેબની મુલાકાત લઇ અને શુભેચ્છા પાઠવી હતી અને જાડેજા સાહેબ સાર સાંત્વના આપી જુસ્સો વધાર્યો હતો અને ઉપરોક્ત સમાજસેવામાં ઉમદા કામગીરી કરીએ તે પ્રકારનું પ્રોત્સાહન પણ આપ્યું હતું એ બદલ જાડેજા સાહેબ નો ખૂબ ખૂબ આભાર તથા જૂનાગઢમાં કોઇપણ સમાજની માતા બહેન કે દીકરી ઉપર કોઈપણ પ્રકારનું અત્યાચાર થતો હોય અને મુશ્કેલીમાં હોય તો ઉપરાંત સેવામાં અમે પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને અમારી ટીમ ખંત થી સેવા નિભાવીશું અને કોઈપણ દીકરી ના હિત માટે ખાતરીપૂર્વક ફરજ નિભાવી શું પ્રેસિડેન્ટ પ્રીતિબેન જોશી જણાવ્યું હતું. રિપોર્ટ બ્યુરૉ જુનાગઢ
જુનાગઢ હુમનરાઈટસ ના પ્રેસિડેન્ટ સહીત કાર્યકર બહેનો દ્રારા ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા ની લીધી સુભેચ્છા મુલાકાત
Related Posts
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન ગ્લોબલ…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ; ₹1,400 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સની આપશે ભેટ
નવી દિલ્હી/ ગાંધીનગર, સંજીવ રાજપૂત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટ,…
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…