તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ટરનેશનલ human rights એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ શ્રી પ્રીતિબેન ધીમંત ભાઈ જોશી અને વાઈસ પ્રેસિડેન્ટ જુહીબેન રામભાઈ નંદાણીયા એ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાહેબની મુલાકાત લઇ અને શુભેચ્છા પાઠવી હતી અને જાડેજા સાહેબ સાર સાંત્વના આપી જુસ્સો વધાર્યો હતો અને ઉપરોક્ત સમાજસેવામાં ઉમદા કામગીરી કરીએ તે પ્રકારનું પ્રોત્સાહન પણ આપ્યું હતું એ બદલ જાડેજા સાહેબ નો ખૂબ ખૂબ આભાર તથા જૂનાગઢમાં કોઇપણ સમાજની માતા બહેન કે દીકરી ઉપર કોઈપણ પ્રકારનું અત્યાચાર થતો હોય અને મુશ્કેલીમાં હોય તો ઉપરાંત સેવામાં અમે પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને અમારી ટીમ ખંત થી સેવા નિભાવીશું અને કોઈપણ દીકરી ના હિત માટે ખાતરીપૂર્વક ફરજ નિભાવી શું પ્રેસિડેન્ટ પ્રીતિબેન જોશી જણાવ્યું હતું. રિપોર્ટ બ્યુરૉ જુનાગઢ
જુનાગઢ હુમનરાઈટસ ના પ્રેસિડેન્ટ સહીત કાર્યકર બહેનો દ્રારા ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા ની લીધી સુભેચ્છા મુલાકાત
Related Posts
મહુવા ખાતે પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
"બેટી બચાવો બેટી પઢાવો" યોજનાના ૧૦ વર્ષ પુર્ણ નિમિત્તે જિલ્લા મહિલા…
સણોસરા ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને કિસાન સન્માન સમારોહ યોજાયો
દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજનાનો ૧૯મો હપ્તો…
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…
ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિમાં સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમા રુ.૨.૭૪ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયું હતું.
લાખો રૂપિયાના કામોના વિકાસના કામોની વણઝાર કરતા શ્રી કસવાલા સાવરકુંડલા તાલુકા ને…
એચઆઇવી તબીબી નિષ્ણાતોના રાષ્ટ્રીય સંમેલન – ASICON 2025નો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં એચઆઈવી (HIV) તબીબી…
614 વર્ષ પછી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યના અમદાવાદમાં મહત્ત્વની નગરયાત્રા નિકળશે. અમદાવાદ…