તાજેતરમાં જૂનાગઢ જિલ્લાના ઇન્ટરનેશનલ human rights એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝેશનના પ્રેસિડેન્ટ શ્રી પ્રીતિબેન ધીમંત ભાઈ જોશી અને વાઈસ પ્રેસિડેન્ટ જુહીબેન રામભાઈ નંદાણીયા એ જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા સાહેબની મુલાકાત લઇ અને શુભેચ્છા પાઠવી હતી અને જાડેજા સાહેબ સાર સાંત્વના આપી જુસ્સો વધાર્યો હતો અને ઉપરોક્ત સમાજસેવામાં ઉમદા કામગીરી કરીએ તે પ્રકારનું પ્રોત્સાહન પણ આપ્યું હતું એ બદલ જાડેજા સાહેબ નો ખૂબ ખૂબ આભાર તથા જૂનાગઢમાં કોઇપણ સમાજની માતા બહેન કે દીકરી ઉપર કોઈપણ પ્રકારનું અત્યાચાર થતો હોય અને મુશ્કેલીમાં હોય તો ઉપરાંત સેવામાં અમે પ્રેસિડેન્ટ અને વાઈસ પ્રેસિડેન્ટ અને અમારી ટીમ ખંત થી સેવા નિભાવીશું અને કોઈપણ દીકરી ના હિત માટે ખાતરીપૂર્વક ફરજ નિભાવી શું પ્રેસિડેન્ટ પ્રીતિબેન જોશી જણાવ્યું હતું. રિપોર્ટ બ્યુરૉ જુનાગઢ
જુનાગઢ હુમનરાઈટસ ના પ્રેસિડેન્ટ સહીત કાર્યકર બહેનો દ્રારા ડી.વાય.એસ.પી પ્રદિપસિંહ જાડેજા ની લીધી સુભેચ્છા મુલાકાત
Related Posts
એક્ટ્રેસ કોમલ ઠક્કર ને જન્મદિવસ ની શુભકામનાઓ
હિન્દી ગુજરાતી ફિલ્મ એક્ટ્રેસ કોમલ ઠક્કર નો આજે જન્મદિવસ હોય તેમના સાથી મિત્રો…
શ્રી દેવેન્દ્રભાઈ પટેલ: શ્રેયસના શિક્ષણ અને મૂલ્યોથી ઘડાયેલું એક વિલક્ષણ વ્યક્તિત્વ:
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત ના સૌથી લોકપ્રિય કટાર લેખકોમાંના એક અને…
જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો કરી જન્મદિવસ ઉજવ્યો
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાએ લોક ઉપયોગી કાર્યો…
બ્રહ્માકુમારીઝના માનવ સેવાને પ્રોત્સાહન આપવા પીએમ અને આરએસએસ વડા વિવિધ સેવા કેન્દ્ર પર આવશે
ડીસા. સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થાના વિશ્વના 185 દેશો સુધી ભારતીય…
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:
આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ
આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ
અંબાજી: સંજીવ રાજપૂત: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી…