Breaking NewsLatest

દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના. રાહત કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી.

ગાંધીનગર: દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપાઇ છે. દરિયા કિનારાના વિસ્તારમાં પવન ફૂંકવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર ખાતે હર્ષદ પટેલ, રાહત કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત

ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…

રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો

અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…

1 of 713

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *