ગાંધીનગર: દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના જોતા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારીને દરિયો ન ખેડવા સૂચના આપાઇ છે. દરિયા કિનારાના વિસ્તારમાં પવન ફૂંકવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. સમગ્ર ગુજરાતમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ સર્જાશે. દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થાય તેવી સંભાવના વર્તાઈ રહી છે. ગાંધીનગર ખાતે હર્ષદ પટેલ, રાહત કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું.
દરિયામાં હવાનું દબાણ સર્જતાં આગામી 48 કલાક વરસાદ થવાની સંભાવના. રાહત કમિશ્નર દ્વારા માહિતી આપવામાં આવી.
Related Posts
છત્તીસગઢના ગ્રામીણ ક્ષેત્રના પદાધિકારી અધિકારીઓનું પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની લીધી મુલાકાત
ગાંધીનગર, સંજીવ રાજપૂત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત છત્તીસગઢ રાજ્યના…
સંતાલપુરના વારાહી ખાતે જત સમાજના સમૂહ લગ્નમાં કોમી એકતા: વાલ્મિકી થી લઈ બ્રાહ્મણ સુધી મુસ્લિમ સમાજની દીકરીઓને આશીર્વાદ આપવા પહોંચ્યા
પાટણ, એ.આર, એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ખાતે આવેલ પીએમ…
શિક્ષણ મંત્રી અને કામરેજના ધારાસભ્ય શ્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં અને સ્થાનિક બહેનોના હસ્તે રૂ.૫.૩૮ કરોડ ખર્ચે કામરેજ ચાર રસ્તા પોલીસ ચોકીથી બાપા સીતારામ ચોક (કેનાલ રોડ) સુધીના ફોર લેન સી.સી. રોડ, ડીવાઇડર, પેવર બ્લોક તથા એક બાજુ પ્રીકાસ્ટ ગટરની કામગીરીના વિકાસકામનું ખાતમુહૂર્ત
આ વિકાસ કાર્યો કામરેજની પ્રગતિનું પથદર્શન છે - માન. રાજ્ય શિક્ષણ મંત્રી અને…
જામનગર ખાતેથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડતું જિલ્લા પુરવઠા વિભાગ
જામનગર, સંજીવ રાજપૂત: જામનગર ખાતેથી જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા જામનગરમાં 16…
ગુણવત્તા યાત્રા અંતર્ગત જામનગર ફેક્ટરી અસોસિએશન ખાતે ઉદ્યોગકારો માટે વર્કશોપનું આયોજન કરાયું
જામનગર સંજીવ રાજપૂત: ગુજરાતની એમએસએમઈ ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક…
શ્રી શિવાનંદ બાબાના નિધન પર શોક વ્યક્ત કરતા પીએમ મોદી
દિલ્હી, એબીએનએસ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યોગ સાધક અને કાશી નિવાસી શ્રી…
રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં અમદાવાદ સ્થિત સાબરમતી ગુરુકુલમ્ ખાતે ‘આર્ય ઉત્સવ’ વાર્ષિક મહોત્સવ યોજાયો
અમદાવાદ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, ગુરુકુળમાં…
રોકડ રૂ.૨૬,૨૦૦/-નાં મુદ્દામાલ સાથે હાલમાં ચાલતી IPL ક્રિકેટ મેચ ઉપર હારજીતના સોદાઓ પાડી ચિઠ્ઠીઓમાં હિસાબ લખી જુગાર રમતા માણસને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
હારીજના બોરતવાડા ખાતે ગાય આધારિત કેસર કેરી ફાર્મની વૈજ્ઞાનિકો દ્વારા મુલાકાત લેવાઈ
પાટણ, એબીએનએસ: પાટણ જીલ્લાના હારીજ તાલુકાના બોરતવાડા ગામ ખાતે આવેલ કેસર કેરી…
સમી તાલુકાના અદગામ ખાતે 108ના કર્મઓની ઉમદા કામગીરી સામે આવી..
પાટણ, એ.આર. એબીએનએસ, પાટણ જીલ્લાના સમી તાલુકાના અદગામ ગામ ખાતે રહેતાં સગર્ભાબેન…