Breaking NewsLatest

દાંતાના વણઝારા તળાવમાં નાહવા પડેલ યુવકનું મોત

બનાસકાંઠા

રસુલપુરા પાસે પહાડો વચ્ચે તળાવ આવેલું છે

તળાવ મા મોટી સંખ્યામાં પાણી હોવાથી યુવક ડૂબ્યો

સ્થાનિક લોકોએ 25 વર્ષીય પપ્પુ માજીરાણા નામના યુવકની લાશ બહાર કાઢી

સ્થાનિક તંત્ર અને ફાયરને જાણ કરાઇ

લાશને ખસેડાઇ પીએમ અર્થે

ગઈ કાલે પડેલ યુવકની લાશ નીકળતા પરિવારમાં મોતનો માતમ

મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે ઉમટ્યા

ત્રણ મીત્રો નાહવા પડ્યા હતા ગઈકાલે

બે મિત્રો બચ્યા

આજે ઊંડા પાણીમાંથી મૃતકની લાશને બહાર કાઢવામાં આવી

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 734

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *