Breaking NewsLatest

દિવ્ય કાશી ભવ્ય કાશી અનુસન્ધાને મહિલા મોરચા ધ્વરા કળશ યાત્રા

આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરના ઉદ્ઘાટન ના શુભ પ્રસંગે દિવ્ય રીતે ઉજવવામાં અરવલ્લી જિલ્લાના ૮૦૦ ગામોમાં અલગ-અલગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં મુખ્ય બાઇકરેલી ,મંદિર સફાઈ, કળશ યાત્રા ,સફાઈસેવા, સમરસતા ભોજન, જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાંનો એક મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા, યુવા મોરચા દ્વારા બાઇક રેલી તથા અન્ય વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કળશ યાત્રા માં રોકડીયા હનુમાન મંદિર થી વિશ્વકમાૅ દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ મંત્રી શ્રીમતી જયશ્રીબેન, મોડાસા નગરપાલિકાના મેયર શ્રીમતી જલ્પાબેન ભાવસાર ,શહેર પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડધર ,મહામન્ત્રી શ્રી તારકભાઇ પટેલ કિશોરભાઈ જોશી મહિલા મોરચાની બહેનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રોકડીયા હનુમાનમંદિર થી ચાર રસ્તા થઇ .. મુખ્ય બજાર થઈ વિશ્વકમાૅમંદિર સુધી કરવામાં આવી હતી ત્યારબાદ કાશિ વિશ્વનાથ મંદિરે કોરિડોરના ઉદઘાટન સમારોહ ના લાઈવ પ્રસારણ દ્વારા નિહાળવા નુ આયોજન કરવામાં આવ્યું હતું..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પ્રયાગરાજ મહાકુંભમાં “જ્યુટ બેગ”નું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ આપતા જામનગરના નિધિબેન દવે

જામનગર, સંજીવ રાજપૂત: ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે તા.૧૩ જાન્યુઆરીથી શરુ થયેલા…

રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

ગાંધીનગર,સંજીવ રાજપૂત: દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા આકષર્ણનું કેન્દ્ર…

1 of 693

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *