આજ રોજ દિવ્ય કાશી ભવ્ય કાશી કોરિડોરના ઉદ્ઘાટન ના શુભ પ્રસંગે દિવ્ય રીતે ઉજવવામાં અરવલ્લી જિલ્લાના ૮૦૦ ગામોમાં અલગ-અલગ કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા તથા સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી હતી જેમાં મુખ્ય બાઇકરેલી ,મંદિર સફાઈ, કળશ યાત્રા ,સફાઈસેવા, સમરસતા ભોજન, જેવા વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જેમાંનો એક મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા કળશ યાત્રા, યુવા મોરચા દ્વારા બાઇક રેલી તથા અન્ય વિવિધ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા કળશ યાત્રા માં રોકડીયા હનુમાન મંદિર થી વિશ્વકમાૅ દાદા મંદિર સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં અરવલ્લી જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઇ પટેલ, અરવલ્લી જિલ્લાના પ્રભારી તથા પ્રદેશ મંત્રી શ્રીમતી જયશ્રીબેન, મોડાસા નગરપાલિકાના મેયર શ્રીમતી જલ્પાબેન ભાવસાર ,શહેર પ્રમુખ શ્રી રણધીરભાઈ ચુડધર ,મહામન્ત્રી શ્રી તારકભાઇ પટેલ કિશોરભાઈ જોશી મહિલા મોરચાની બહેનો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા શોભાયાત્રા રોકડીયા હનુમાનમંદિર થી ચાર રસ્તા થઇ .. મુખ્ય બજાર થઈ વિશ્વકમાૅમંદિર સુધી કરવામાં આવી હતી ત્યારબાદ કાશિ વિશ્વનાથ મંદિરે કોરિડોરના ઉદઘાટન સમારોહ ના લાઈવ પ્રસારણ દ્વારા નિહાળવા નુ આયોજન કરવામાં આવ્યું હતું..
દિવ્ય કાશી ભવ્ય કાશી અનુસન્ધાને મહિલા મોરચા ધ્વરા કળશ યાત્રા
Related Posts
આબુરોડ ખાતે બ્રહ્માકુમારીઝ દ્વારા સોલાર થર્મલ પાવર પ્લાન્ટનો શુભારંભ
આબુરોડ, સંજીવ રાજપૂત: વૈશ્વિક અધ્યાત્મક સંસ્થા દ્વારા અને વિધ માનવ સેવાના કાર્ય…
ભાવનગર ખાતે કેન્દ્રિય રાજયમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને નેશનલ સ્પોર્ટ્સ ડે નો કાર્યક્રમ યોજાયો.કેન્દ્રિય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિતના મહાનુભાવોએ રમતવીરોને પ્રોત્સાહિત કરી રમતોનો પ્રારંભ કરાવ્યો
ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતી ઉજવણીના ભાગરૂપે ભાવનગરના સરદાર પટેલ રમત…
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભાવનગરમાં સિદ્ધિતપના તપસ્વીઓના પારણા પ્રસંગે વરઘોડાનું પ્રસ્થાન કરાવ્યું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે વહેલી ભાવનગર ખાતે સિધ્ધિતપના આરાધકોના…
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર ખાતે કેન્દ્રિય રાજ્ય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
સાંસદ ખેલ મહોત્સવ-૨૦૨૫ના સુચારૂ આયોજન અંગે ભાવનગર કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રિય…
ભાદરવી પૂનમ મેળાને લઈ પત્રકારો સાથે કલેક્ટરની પ્રેસ યોજાઈ
અંબાજી: સંજીવ રાજપૂત: અંબાજી ખાતે યોજાનાર ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ને લઈ શ્રી…
અંબાજી ખાતે પ્રસાદ ઘરનો શુભારંભ કરાવતા જિલ્લા કલેક્ટર
અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ખાતે આગામી ૧ થી ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ભાદરવી…
પત્રકારોની અવાજ દબાવવાનો પ્રયાસ પત્રકાર સંઘર્ષ સમિતિ ગુજરાત દ્વારા તંત્રને આવેદનપત્ર આપ્યું
વડોદરા, તા.૨૬/૦૮/૨૦૨૫ ગુજરાતમાં પત્રકારો સામે સતત ખોટી ફરિયાદો, દબાણ અને કાયદાનો…
Many birthday greetings from G Express News to Sonia Kashyap Jaiswal ji, Social Worker And TV Star Actress
Sonia Kashyap Jaiswal has started her career from Assam, has worked in many ad…
સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન કાર્યક્રમ યોજાયો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરડેરી દ્વારા હરિયાળી અરવલ્લી ગિરિમાળા અભિયાન ગ્લોબલ…
કોળિયાક નિષ્કલંક મહાદેવના સાનિધ્યમાં ભાદરવી અમાસના મેળાનો શુભારંભ.રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રીશ્રી પરસોત્તમભાઈ સોલંકીએ કોળિયાક નિષ્કલંક મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી
તા.૨૨ થી ૨૩ નાં રોજ ભાવનગર જિલ્લાનાં કોળીયાક ગામ ખાતે નિષ્કલંક મહાદેવનાં…