ભાણવડ: દેવભૂમિ દ્વારકા નાં ભાણવડ ગામ નજીક કપુરડી નેસ પાસે રાત્રિ નાં સમયે ખેડુ ને એક વિશાળકાય ૧૨ ફૂટનો અજગર દેખા દેતા તેઓએ વન વિભાગ ભાણવડ નો સંપર્ક કરતા જ તુરત વન વિભાગ નાં કર્મચારીઓ અને એનિમલ લવર્સ ગ્રુપના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટ ત્યાં પહોંચી આ આજગર ને રેસકયું કર્યો અને ત્યાર બાદ તે જ સમયે ભાણવડ ની ફ્લકુ નદીના પુલ પર ૭ ફૂટ નો અજગર દેખાતા લોકો નાં ટોળે ટોળા એકત્ર થતા ત્યાં થી પણ આ ગ્રુપ દ્વારા આ અજગર ને પણ રેસકયું કરી આ બન્ને અજગર ને બરડા નાં પ્રાકૃતિક આવાસ માં અજગર ને અનુકૂળ વાતાવરણ માં રિલીઝ કરાયા આ સમગ્ર કામગીરી માં વન વિભાગ નાં કોટા ભાઈ , કરીર ભાઈ , ઓડેદરા ભાઈ, કૂછડીયા ભાઈ તેમજ એનિમલ લવર્સ ગ્રુપના અશોકભાઈ ભટ્ટ જોડાયા હતા.
દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં એક જ દિવસમાં બે અજગર જોવા મળતા કરાયા રેસ્ક્યુ
Related Posts
પાટણ શહેર વાલ્મિકી સમાજ દ્વારા અમદાવાદના પૂર્વ સાંસદનું પાઘડી પહેરાવીને સ્વાગત કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ પશ્ચિમના લોક લાડીલા,ઉત્સાહી અને લોકસભામાં ભાજપના…
હવામાન વિભાગે આગામી તા. ૨૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી
ગાંધીનગર, સંજીવ રાજપૂત: SEOC-ગાંધીનગર ખાતે રાહત નિયામકના અધ્યક્ષ સ્થાને વેધર વોચ…
ગુજરાતના પેડમેન નયનભાઈએ પોતાના જન્મદિવસે પાલનપુરથી શરૂ કરી રાજ્યની સૌપ્રથમ સેનેટરી પેડ પરબ’
બનાસકાંઠા: સંજીવ રાજપૂત: ગુજરાતના પેડમેન તરીકે ઓળખાતા પાલનપુરના જાણીતા કલા…
बेंगलुरु एंड्योरेंस रन 2025 में इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने किया शानदार प्रदर्शन
इंदौर, 19 अगस्त 2025 — इंदौर की नित्या (दीपाली सिंह निरवान) ने बेंगलुरु…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાઈ
બાલાછડી: સંજીવ રાજપૂત: સૈનિક સ્કૂલ બાલાચડીએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૫ ના રોજ તેના સ્કૂલ…
अपने जीवन में अध्यात्म और योग को शामिल करें: राजयोगिनी बीके मुन्नी दीदी
पत्रकार स्नेह मिलन में सिरोही, जालौर, पाली और अंबाजी से 180 पत्रकार पहुंचे दादी…
પાલીતાણા ખાતે જન્માષ્ટમીની ૨૭,મી શોભાયાત્રાનું કેન્દ્રિયમંત્રીએ પ્રસ્થાન કરાવ્યું
સમગ્ર દેશભરમાં જન્માષ્ટમી પર્વની ભારે ઉત્સાહ અને આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી…
મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં ‘હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા’ની થીમ સાથે યોજાઈ ભવ્ય ‘તિરંગા પદયાત્રા’
દોઢ કિલોમીટરની તિરંગા યાત્રામાં દેશભક્તિ સાથે જોવા મળી ‘ઓપરેશન સિંદૂર’ની શક્તિ…
તહેવારોમાં નાગરિકોને ગેરરીતીથી છેતરતા દુકાનદારો સામે રાજ્ય સરકારની લાલ આંખ
ગાંધીનગર, સંજીવ રાજપૂત: જન્માષ્ટમી સહિતના તહેવારોને ધ્યાને લઈને સામૂહિક ઝુંબેશના…
વિધાનસભાના અધ્યક્ષની ઉપસ્થિતિમાં દેશ ભક્તિના માહોલ સાથે થરાદમાં યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં થરાદ…