અંબાજી: અંબાજી મંદિરે નવરાત્રી મા અદભૂત ટેકનોલોજી વાળી લાઈટો લગાવવામાં આવી છે. અંબાજી મંદિર ખાતે થીમ બેન્ડ ઇન્ટેલીજન્ટ કોનસેપ્યુચલ લાઈટિંગ થી મંદિર શણગારવામાં આવ્યું. અમદાવાદ ની ખાનગી કંપની દ્વારા વિના મૂલ્યે સેવા પૂરી પાડવામાં આવી. રોજે રોજ માઈ ભકતો રાત્રે મંદિર ની અલગ અલગ લાઈટિંગ જોઈ શકશે. નવરાત્રી ના 9 દિવસ સુધી આ લાઈટિંગ મંદિર પર શણગાર રૂપે જોવા મળશે. અંબાજી મંદિર ના સુવર્ણ શિખર, ચાચરચોક અને શક્તિ દ્વાર સુધી આ લાઈટિંગ શરૂ કરાઇ. ભક્તો પ્રથમ વાર આ લાઈટિંગ નવરાત્રી દરમિયાન અદભૂત નજારો જોઈ શકશે. આ લાઈટિંગ મા સિટી કલર, મુવિંગ હેડ, રાયધેન બેટન, એલઈડી પર એલઇડી વોશ જેવી અદભૂત ટેકનોલોજી થી 600 થી વધુ લાઈટો નો નજારો અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે.
બનાસકાંઠાનું અંબાજી મંદિર નવરાત્રીમાં આધુનિક ટેક્નોલોજીવાળી લાઈટોથી ઝગમગાયું..
Related Posts
પ્રગતિ નો પથ. પ્રાપ્તિ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025 ની ભવ્યતાથી ઉજવણી
તારીખ 31 /3 /2025, સોમવાર ના રોજ મહુવાના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સભા…
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગોધરા ખાતે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ (SPCA)ની બેઠક યોજાઇ
એબીએનએસ, વી.આર.ગોધરા (પંચમહાલ): જિલ્લા કલેકટર આશિષકુમારની અધ્યક્ષતા હેઠળ કલેકટર…
આત્મહત્યા કરવા નીકળેલ પરિવારને બચાવતી ઇસનપુર પોલીસ ટીમનું શહેર કમિશ્નર દ્વારા કરાયું સન્માન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા આજરોજ ઇસનપુર…
પાલનપુર ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઈ
બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક…
નિર્દોષ નાગરિકોએ ગુમાવેલી પરસેવાની કમાણીના નાણાં ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ગૃહ રાજ્ય મંત્રીએ મૂળ માલિકને પરત કર્યા
ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાત પોલીસના અનન્ય પ્રોજેક્ટ તેવા ‘તેરા તુજકો અર્પણ’…
રૂ.૪૦,૦૦૦/-ના ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે એક ઇસમને ઝડપી મોબાઇલ ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…
દેશી બનાવટની પિસ્ટલ કિ.રૂ.૧૦,૦૦૦/- નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
ભાવનગર યુનિવર્સિટીનાં ઈતિહાસ વિભાગનાં વિદ્યાર્થીઓએ ભારતીય રાષ્ટ્રીય અભિલેખાગારની મુલાકાત લીધી
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી - શામળદાસ કોલેજ ના, ઈતિહાસ વિભાગના…
ભાવનગરના દિવ્યાંગ દંપત્તિએ પેરા ટેબલ ટેનિસ નેશનલ ચેમ્પિયનશીપ 2025 મા પાંચ મેડલ જીત્યા
ભાવનગરના દિવ્યાંગ ખેલાડી શ્રી અલ્પેશભાઈ સુતરીયા એ પેરા ટેબલ ટેનિસ નેશનલ…
વડનગરના વિવિધ વિકાસ પ્રોજેક્ટસની કામગીરી સમીક્ષા હાથ ધરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
વડનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પુરાતન નગર સંસ્કૃતિની વિરાસત…