Breaking NewsLatest

ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા

બનાસકાંઠા…

આ વર્ષે પણ ભાદરવી પૂનમ મેળો ન યોજાય તેવી શકયતા

સંઘો સાથેની બેઠકમાં ભટ્ટજી મહારાજે લોકોના સ્વાસ્થ્ય ની ચિંતા કરવી જરૂરી સમજી

વહીવટીતંત્ર દ્વારા હજુ આ મેળા મામલે નથી લેવાયો આખરી નિણર્ય

રાજ્ય સરકાર તેમજ કલેકટર મેળા મામલે કરશે આખરી નિણર્ય.

પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 749

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *